સંસદ પરિમલ નથવાણીના પ્રશ્ર્નના જવાબનો કર્યો મોટો ખુલાસો આજ પર્યંત 194 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે, જેમાંના 123 ગુજરાતના છે. ગુજરાતના આ 123 માછીમારોમાંથી 33…
fishermen
ગીર સોમનાથ-દ્વારકા, દીવના 18 માછીમારોની વર્ષો બાદ મુકિત ભારતીય જળસીમામાંથી બંદીવાન બનાવી પાકિસ્તાન જેલમાં રખાયેલા ગીર સોમનાથ દ્વારકા સહિત રાજયના 18 માછીમારોને જેલમાંથી મૂકત કરાતા ગીર…
ઓખા મરિન પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી દેવભુમિ દ્વારકાના પ્રતિબંધ ટાપુઓ પર પેટ્રોલિંગ કરાયું દરીયામા તમામ ફિસીંગબોટ ચેક કરવાની કામગીરી ચાલુ ગેરકાયદેસર મંજૂરી વગર પ્રતિબંધિત…
માછીમારો દ્રારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું પોરબંદરના દરીયામા કેમીકલયુકત પાણી ઠલવવાનો પ્રોજેક્ટ રદ કરવા માંગ રાજ્યભરમાં આ પ્રોજેક્ટનો વિરોધ થઇ રહ્યો છે દરિયામાં પાણી છોડવાનો પ્રોજેક્ટ રદ…
સાગર ખેડૂતોને ભારે મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો લાઈટ, આરોગ્ય અને મોબાઈલ કનેક્ટિવિટીનો અભાવ હોવાના આક્ષેપો અબડાસા: કચ્છના જખૌ બંદર ખાતે 1969 થી માછીમારીની શરૂઆત હતી જે…
મોડીરાત્રિએ ઓખાની બોટ પર પાક. મરીને ફાયરિંગ કરતાં ડૂબી બોટ ભારતીય કોસ્ટ ગાર્ડે દ્વારા માછીમારોનો કરાયો બચાવ ભારતનો પાડોશી દેશ પાકિસ્તાન જાણે સુધરવાનું નામ જ નથી…
મત્સ્ય ઉતરણ કેન્દ્રો અપગ્રેડ થવાથી પોરબંદર અને ગીર સોમનાથના 35,000થી વધુ માછીમારો તેમજ 8,000 થી વધુ નાની-મોટી બોટોને સીધો લાભ થશે મત્સ્યોદ્યોગને પ્રોત્સાહન આપવા મત્સ્ય ઉતરણ…
નાના માણસો માટેની જે ધિરાણ યોજનાઓમાં સરકાર ગેરંટર છે તેવી યોજનાઓના ધિરાણ લાભાર્થીઓને આપવામાં બેંકોના સક્રિય સહયોગ માટે મુખ્યમંત્રીનો અનુરોધ વડાપ્રધાનની સંકલ્પના મુજબના વિકસિત ભારત@2047ને વિકસિત…
શ્રીરામલલ્લાના અનોખા વધામણાં અયોધ્યામાં રામલલ્લાની પધરામણીથી સમગ્ર દેશ હર્ષોલ્લાસમાં છે. ત્યારે ગીર સોમનાથમાં અનોખી ઉજવણી કરવામાં આવી છે. 151 હોડીઓ લઈ માછી મારોએ સોમનાથ નજીક શ્રીરામ…
ગીર સોમનાથ એસ.પી. મનોહરસિંહજી જાડેજાના માર્ગદર્શન તળે વિશ્ર્વ પ્રસિધ્ધ સોમનાથ તીર્થધામની સુરક્ષા અને દરીયાઇ આંતરરાષ્ટ્રીય સીમા નજીકના વેરાવળ સોમનાથ દરીયા કાંઠો રાષ્ટ્રીય સુરક્ષાને લઇ અતી મહત્વનો…