દીપાવલી ઉત્સવનું પ્રતીક છે પ્રકાશ અને ફટાકડા. જો કે છેલ્લાં ચારથી પાંચ વર્ષથી ફટાકડા ફોડવા કે કેમ..? ક્યારે, કેટલો સમય ફોડવા..? કેવા ફટાકડા વેચવા અને ફોડવા..?…
firecrackers
325 ફટાકડાના સ્ટોલને એનઓસી અપાયા: આજથી ચાર દિવસ ચેકિંગ ઝુંબેશ કોર્પોરેશન દ્વારા ચાલુ વર્ષે શહેરમાં 325 ફટાકડાના સ્ટોલ ધારકોને ફાયર એનઓસી આપવામાં આવ્યાનું જાણવા મળી રહ્યું…
વિદેશી અને ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લોકો સુરક્ષીત રીતે દિવાળીના પર્વની ઉજવણી કરે; પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દિવાળીની ઉજવણીના ભાગ રૂપે ફટાકડા ફોડવામાં આવતા હોય…
સંક્રમણ ચોકક્સ ઘટ્યું પરંતુ કોરોના હજુ ગયો નથી: સલામતી ખાતર આતશબાજી નહીં યોજવાનો નિર્ણય લેવાયો: મેયર ડો.પ્રદિપ ડવ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલની સત્તાવાર જાહેરાત…
નિર્દિષ્ઠ સ્થળ સિવાયની જગ્યાએ ફટાકડા વહેંચી નહીં શકાય તેમ કલેકટરે જણાવ્યું છે. જામનગર (શહેર)માં આગામી દિવાળી-નૂતન વર્ષના તહેવારોને અનુલક્ષીને કોવિડ-૧૯ને ધ્યાને લેતા મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ/વેચાણ…
દિવાળી એટલે રોશની, રંગ અને આતશબાજીનો તહેવાર…. નાના મોટા સૌ કોઇનો દિવાળીના તહેવારનો ઉત્સાહ જોવા મળે છે. દિવાળીમાં વિવિધ પરંપરાગત વિધિ વિધાનો દ્વારા પુજા કરવામાં આવે…