‘अष्ट सिद्धि नौ निधि के दाता’, જાણો હનુમાનજી પાસે રહેલી આઠ ચમત્કારિક સિદ્ધિઓ વિશે..! હનુમાન જયંતિનો તહેવાર ૧૨ એપ્રિલે એટલે કે આજે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર,…
festival
પ્રાચીન હનુમાનજી દાદાના મંદિર ખાતે ત્રણ દિવસીય ધર્મોત્સવનું ભવ્ય આયોજન પ્રથમ દિવસે જળયાત્રાનું વાજતે-ગાજતે કરવામાં આવ્યું આયોજન ભક્તિમય વાતાવરણમાં શહેરના લોકો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા…
દેવભૂમિ દ્વારકામાં ભગવાનશ્રી કૃષ્ણ અને રાણી રુક્મણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહ અગ્રણીઓ રહ્યા હાજર માધવપુરનો મેળો ભારતની સાંસ્કૃતિક એકતા પ્રદર્શિત કરે છે: સાંસદ પૂનમબેન માડમ માધવપુર…
મહાવીરજયંતી પવિત્ર દિવસ ગણાય છે. જૈનો આ દિવસને તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને મહાવીર જન્મ કલ્યાણક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના…
રામ નવમી 2025: આજે, રામ નવમીનો તહેવાર દેશભરમાં ભક્તિ અને ઉમંગ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. ભારતના જુદા જુદા પ્રદેશોમાં રામ નવમીની પરંપરાઓ અને ઉપાસનાની પદ્ધતિઓ…
વાસ્તુ ટિપ્સ: રામ નવમી 6 એપ્રિલ 2025 ના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે શ્રી રામનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. રામ નવમીના દિવસે ઘરની કેટલીક જગ્યાઓ સાફ…
ઐતિહાસિક અને પૌરાણિક મહાકાળી માતાજીના મંદિરે ત્રિ-દિવસીય મહાયજ્ઞ મહોત્સવનું આયોજન ચૈત્ર સુદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞ તેમજ અલગ-અલગ કાર્યક્રમો યોજાશે બાબુભાઈ આહીર, કિંજલ રબારી અને…
ઓધવરામ પ્રેમીઓ પહોંચ્યા રાજસ્થાનના હનુમાનગઢ રાજસ્થાનમાં રહેતા ભાનુશાલી ભાઈઓ ખૂબ ઉત્સાહથી ઉત્સવની કરી ઉજવણી સર્વે ભક્તોએ પૂજ્ય ગુરુજીના દર્શન કરી પાદુકા પૂજનનો લીધો લાભ સમસ્ત ભારતમાંથી…
સ્કોટલેન્ડ દેશમાં આ દિવસની બે દિવસ સુધી ઉજવણી થાય છે : ઈરાનના લોકો ફારસી નવ વર્ષના ૧૩ મા દિવસે આ દિવસ ઉજવે છે , જેને ‘સજદા…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ 2.0 નો કરાવ્યો શુભારંભ 1000થી વધુ સ્ટાર્ટઅપ્સ, ૫૦થી વધારે ઉદ્યોગ નિષ્ણાતો, 42 સ્ટાર્ટઅપ્સ સ્ટોલ્સ,સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા 4500 જેટલા લોકો થયા…