કોરોનાના કપરા સમયમાં જે વિદ્યાર્થીઓએ પોતાના મા-બાપ ગુમાવ્યા છે તેવા અનાથ બાળકોની વ્હારે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ મહદે આવ્યું છે. રાજકોટ જીલ્લાના આવા બાળકોને સ્વનિર્ભર શાળા…
Fees
સાથે જ શાળા સંચાલકોએ પોતાનું પોત પ્રકાશી ફી વધારો ઝીંકી દીધો હતો જેનો ભારે વિરોધ થતાં શિક્ષણાધિકારી કચેરી પણ સફાળી જાગી હતી અને તાત્કાલિક પરિપત્ર બહાર…
ધો.12ની પરીક્ષા રદ થયા બાદ હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 15મી જુનથી શરૂ થનારી પરીક્ષાઓ મુદ્દે સરકાર સાથે ચર્ચા-વિચારણા બાદ નિર્ણય લેવાશે સીબીએસઈ અને ગુજરાત બોર્ડની પરીક્ષા રદ…
પગલાં નહીં લેવાય તો આંદોલન: મહિલા અગ્રણીની શિક્ષણાધિકારીને રજૂઆત ગુજરાતમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા અભ્યાસકાર્ય બંધ હોવા છતાં ફી ના ઉઘરાણા સામે ચળવળ શરૃ કરનાર જામનગરના…
કોરોના સંકટ કાળમાં શિક્ષણકાર્ય બંધ હોવા છતાં ફીના ઉધરાણા ચાલું રહેતા વાલીઓ ગિન્નાયા ફાયર સેફટી બાદ શાળાના બાંધકામ મુદ્દે પણ લડત ચલાવાશે ગુજરાતમાં હાલની કોરોના મહામારીના…
એનએસયુઆઇનું જિલ્લા શિક્ષણાધિકારીને અલ્ટીમેટમ આરટીઇ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવા, ખાનગી શાળા કોલેજોની ફ્રી માફ કરવા સહિતના વિદ્યાર્થીઓના પ્રશ્ર્નોનો બે દિવસમાં ઉકેલ નહીં આવે તો…
કોરોનાની મહામારી અને સરકારી ગાઇડલાઇનની ઉપર વટ જઇ ફી વસુલવાના પ્રયાસથી રાજકોટ ઠાકોર સાહેબ નારાજ વિદ્યાર્થી અને કર્મચારીઓના હિત જળવાય તેવી માંગ સાથે ટ્રસ્ટી મંડળને પત્ર…