પ્રાકૃતિક ખેતીનાં પાંચ પ્રકલ્પોમાંથી એક પ્રકલ્પ વર્મીકમ્પોસ્ટ ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવી અને પોતાનું જીવન તેમજ પર્યાવરણને સદ્ધર બનાવે તે આજના સમયની માંગ છે. પ્રાકૃતિક ખેતીનાં પાંચ…
farming
આજના સમયમાં, જયારે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધતા ઉપયોગથી જમીનની ઊપજ ક્ષમતા ઘટી રહી છે, પાણીનું સ્તર ઘટી રહ્યું છે અને માનવ આરોગ્ય પર તેના હાનિકારક…
માત્ર 90 દિવસનાં ટૂંકાગાળામાં શક્કર ટેટી અને તરબૂચનું વાવેતર કરી દોઢ લાખ રૂપિયા મળવાનો આશાવાદ વ્યક્ત કરતાં મોરચુપણા ગામનાં ભરત સોલંકી ઓર્ગેનિક શક્કર ટેટી અને તરબૂચ…
પ્રાકૃતિક ગુજરાત કુદરતી ખેતી, જેને ઓર્ગેનિક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કૃષિ પ્રથા છે જે પાક ઉગાડવા અને પશુધન ઉછેરવા માટે કુદરતી સંસાધનો…
સામાન્ય રીતે મોટાભાગના યુવાનો શિક્ષિણ મેળવ્યા બાદ નોકરી અથવા વ્યવસાય કરવાનુ પસંદ કરતા હોય છે. એમાં પણ વિદેશમાં અભ્યાસ બાદ તો વિદેશમાં જ વસવાટ કરવાનુ પસંદ…
સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખેડુતોને ટેન્ટ એનાયત કરાયા.…
ચૂસીયા પ્રકારની જીવાત માટે 3 લીટર નિમાસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન,…
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ગુરૂકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી: પાકની ગુણવત્તા જોઈને પ્રભાવિત થયા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી …
સખી મંડળો અથવા ખેડૂત ગ્રુપ, ગૌશાળા, પાંજરાપોળ, સહકારી સંસ્થાઓ કે એફપીઓને માળખાકીય સુવિધાના નિર્માણ માટે સહાય મળવાપાત્ર રાજયમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે…
છોટાઉદેપુર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આત્મા…