નુઝીવીંડુ સીડ્સ લીમીટેડ કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર એમ.પ્રભાકર રાવજીને ઘણા આનંદથી ટેકનોલોજીના માધ્યમ દ્વારા શંકર મરચાની નવી જાત એન.સી.એચ.-1233 (શીરી) બહાર પાળી જેમાં એક લાખથી…
farmers
કહેવાય છે ને કે ચેતતો નર સદાય સુખી. આવી જ કઇંક વાત સાબીત થઇ છે આ વાવાઝોડાના પ્રકોપમાં. હવામાન ખાતા દ્વારા વાવાઝોડું આવવાના પહેલાથી જ સમય…
સરકાર ખેડુતના કલ્યાણ માટે પ્રતિબધ્ધ ફોસ્ફરિક એસિડ અને એમોનિયાની આંતર રાષ્ટ્રીય કિંમતમાં 70 ટકા વધારાના કારણે ખાતરની બોરીનો 2400 ભાવ ખેડુતોએ ચુકવવા નહી પડે વડાપ્રધાન મોદીએ…
વાવાઝોડાના હિસાબે ગીર સોમનાથના ઉના, કોડીનાર, ગીર ગઢડા, સુત્રાપાડા, વેરાવળ અને તાલાલામાં ભારે નુકશાની થયેલ છે. ખેડૂતોને કેરીના પાકમાં કરોડો રૂપિયાનું નુકશાન થયેલું છે તેમજ આંબાના…
સુરેન્દ્રનગર જીલ્લો ખેતી આધારીત જીલ્લો છે હાલ રાજ્યમાં ચોમાસું દસ્તક દઈને ઉભું છે ત્યારે આવી સ્થિતિમાં સરકાર દ્વારા તાજેતરમાં ખાતરમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે…
ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને ઊનાળામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે આગામી 30મી જૂન સુધી નર્મદાના નીર સમગ્ર ગુજરાતના લોકોને આપવાનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી…
કેન્દ્રીય ખાતર મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતમાં ખાતરના ભાવમાં કોઈ વધારો નહીં કરાય. ખેડૂતોને જૂના ભાવથી જ ખાતર મળશે. કેન્દ્રીય રસાયણ અને ખાતર…
આધુનિક પધ્ધતિથી પાંચ એકર જમીનમાં વાવ્યા શકકરટેટી-તરબૂચ માત્ર 70 દિવસના સમયગાળામાં તૈયાર થાય છે ટેટી-તરબૂચ અને ઓછી ઉપજવાળી જમીનમાં ઓછા પાણીમાં સારૂ ઉત્પાદન મેળવી શકાય છે…
ભારતીય ખેડૂતો કૃષિ ક્ષેત્રમાં વધુને વધુ જોખમો લઇ રહ્યા છે. અને આધુનિક પાક પઘ્ધતિઓ નવી પાકની જાતો સાથે ઉપલબ્ધ છે. ખેડૂતો ઉત્5ાદતા અને તેની પ્રક્રિયા આગળ…
સરકાર મોડી મોડી જાગી ને ‘રાત થોડી વેશ જાજા’ની ભૂમિકા બજવે છે સરકાર જેમ ચૂંટણી માટે નક્કર આયોજન કરે છે તેમ જળ સંચય માટે કેમ નહિં?…