NFSA હેઠળ ગુજરાતના 75 લાખ કુટુંબોના 370 લાખથી વધુ નાગરિકોને આવરી લેવાયા: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા રાજ્યના 43 લાખ લાભાર્થીઓને વર્ષમાં બે વાર…
farmers
ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાને રાખી ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણીની સમયમર્યાદા લંબાવાઈ ખેડૂતો ટેકાના ભાવે ઘઉંના વેચાણ માટે આગામી તા. 05 એપ્રિલ સુધી નોંધણી કરાવી…
પીએમ કિસાન યોજનાની e-KYC પ્રક્રિયા: પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા ખેડૂતો માટે ઘણા કામો કરાવવા જરૂરી છે, પરંતુ e-KYCનું કામ સૌથી મહત્વપૂર્ણ લાગે છે. પીએમ કિસાન…
કાકરાપાર જમણા કાંઠા વિભાગને પાણી પૂરું પાડવા માટે ખેડૂતો દ્વારા રજૂઆત સિંચાઈ અધિક્ષક, સિંચાઈ વર્તુળ અને કાર્યપાલક ઈજનેરને કરાઈ રજૂઆત ખેડૂતોને પૂરતા પ્રમાણમાં સિંચાઈનું પાણી છોડવામાં…
ખેતીને વધુ નફાકારક બનાવવા ગુજરાત સરકારે કૃષિ યાંત્રિકીકરણ પર વિશેષ ભાર મૂક્યો: કૃષિ મંત્રી રાઘવજી પટેલ છેલ્લા બે વર્ષમાં કચ્છ જિલ્લાના 4088 ખેડૂતોને ટ્રેકટરની ખરીદી પર…
આદિજાતિ ખેડૂતોને આધુનિક- બાગાયત ખેતી તરફ વાળવા સરકાર સતત પ્રયત્નશીલ : આદિજાતિ વિકાસ મંત્રી ડૉ. કુબેર ડિંડોર કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં સુરત જિલ્લામાં…
ટેકાના ભાવે કપાસનું વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ આગામી તા. 15 માર્ચ સુધીમાં નોંધણી કરાવવી ભારતીય કપાસ નિગમ (CCI)ના ઈ-માર્કેટ પોર્ટલ પર ખરીદ કેન્દ્રો ખાતેથી નોંધણી કરાવી…
આગામી એક મહિનામાં તમામ માંગો પુરી નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી સુરેન્દ્રનગર જીલ્લાના પાટડી તાલુકાના ખેડુતો અને હિતરક્ષક સમિતિ દ્વારા છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નોને…
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડિનાર ખાતે જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલા મૂછારની અધ્યક્ષતામાં 20 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે કુલ 8…
છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ગત વર્ષે જૂનાગઢ અને પોરબંદર જિલ્લાના 68,229 ખેડૂતોને રૂ.100 કરોડથી વધુની પાક નુકશાન સહાય અપાય કૃષિમંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું…