તળાજા પ્રાંત કચેરી ખાતે મંત્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને મેથળા તથા સરતાનપર ચેકડેમ યોજનાની રિવ્યું બેઠક યોજાઇ મેથળા તથા સરતાનપર બંધારા ચેકડેમનું કામ પૂર્ણ થયા બાદ દરિયાકાંઠા…
farmers
સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં કિલોગ્રામ દીઠ ₹૨૦ નો વધારો અંદાજે અઢી લાખ પશુપાલકોને વાર્ષિક ₹૭૦ કરોડનો લાભ થશે સુરત: સુરત અને તાપી જિલ્લાના લાખો પશુપાલકો…
પ્રાકૃતિક ખેતી એ આધુનિક યુગમાં ખેતીની એક એવી પદ્ધતિ છે, જે રાસાયણિક ખાતરો, જંતુનાશકોનો ઉપયોગ કર્યા વિના પર્યાવરણને અનુકૂળ ખેતીની પદ્ધતિ અપનાવે છે. આ પદ્ધતિ ખેડૂતો,…
અમરેલી જિલ્લાનો ધારી તાલુકો, જે તેના બાગાયતી પાક ખાસ કરીને કેરી માટે જગવિખ્યાત છે, ત્યાંના આંબાના બગીચાઓ હાલ ગંભીર રોગના ભરડામાં આવ્યા છે. મોરજર, હુડલી, રામપરા,…
આવકમાં વધારો થતા ભાવ ગગડયાં: પીળીપતી ડુંગળીની આવક ઓછી ગરીબીની કસ્તુરી ગણાતી ડુંગળીનો ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મબલખ પાક થયો છે પંરતુ ભાવ ના મળતા ડુંગળીના ખેડૂતોને…
ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાનો લાભ લેવા મેની આ તારીખ સુધી આઈ-ખેડૂત પોર્ટલ 2.0 ખુલ્લું રહેશે સમયમર્યાદામાં ખેડૂતોએ અરજી કરવાની રહેશે ભાવનગર જિલ્લાના બાગાયતદારો માટે બાગાયત ખાતાની…
સુરત અને તાપી જિલ્લાના હજારો પશુપાલકો માટે રાહત અને ખુશીના સમાચાર સુમુલ ડેરી તરફથી આવ્યા છે. ડેરીએ પશુપાલકોની આર્થિક સ્થિતિ સુધારવા અને પશુપાલનના વ્યવસાયને વધુ નફાકારક…
રાજ્યના ખેડૂતોના હિતમાં ખેતી વિષયક વીજ જોડાણના નિયમોમાં રાજ્ય સરકારે કર્યા ઐતિહાસિક ફેરફાર 7-12 ના ઉતારામાં એક કરતા વધારે સહમાલીક હોય તો વીજ જોડાણ મેળવવા માટે…
ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ શુભારંભ કરાવતા કૃષિ મંત્રી રાઘવજી પટેલ ખેડૂતો પાસેથી રૂ. 1903 કરોડના મૂલ્યનો 3.36 લાખ મેટ્રિક ટન ચણાનો…
ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ્સ સહિત મહત્વપૂર્ણ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર લાલ ચોખા જિલ્લામાં ખેડૂતો દ્વારા મિલેટ્સ સહિત અનેક પ્રકારના ધાન્ય પાકોની પ્રાકૃતિક ખેતી કરવામાં આવે છે. જિલ્લામાં…