સુરેન્દ્રનગર ખેડૂતોના પ્રશ્નો એ હંમેશા સંવેદનશીલ મુદ્દા રહ્યા છે. પાક નિષ્ફળતા, યોગ્ય વળતરનો અભાવ અને સરકારી કચેરીઓમાં પડતી હાલાકી જેવી બાબતોને લઈને ખેડૂતો અવારનવાર અવાજ ઉઠાવતા…
farmers
GETCO ની અવળચંડાઈ બંને બાજુ સરકારી ખરાબો હોવા છતાં ખેડૂતોની જમીનમાંથી લાઈન પસાર કરવાનો જેટકોના નિમ્ન અભિગમ : અનેક વખત ખેડૂતોની રજૂઆતો ને કરવામાં આવી નજર…
માર્કેટમાં 54 હજાર મે. ટન થી વધુ આવક ખેડૂતો પાસે 20 લાખ ગુણી છતાં નીકાસના આશાવાદે ભાવ ટોચ પર ઊંઝામાં કુલ ૫૪,૪૧૦ મેટ્રિક ટન જીરાનું આગમન…
ખેડૂત પ્રાકૃતિક ખેત પદ્ધતિ અપનાવી મેળવી રહ્યા છે લાખોનો નફો શાકભાજી, મિલેટ્સ અને બાગાયતી પાકોની કરી રહ્યા છે સફળ પ્રાકૃતિક ખેતી એક વિઘામાં તેઓ વાર્ષિક એકથી…
ઈફકોની 50 વર્ષની ગૌરવયાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી: કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ શતાબ્દી તરફની કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન…
પ્રશ્નાવાડા ગામના ભાવસિંગ જાદવ કરી રહ્યા છે મશરૂમની ખેતી- એક પુરક વ્યવસાય મશરૂમ ખાસ કરીને ચોમાસા અને શિયાળા એમ બન્નએ ઋતુમાં સારી રીતે ઉત્પાદન લઇ શકાય…
ધોરાજી પંથકમાં પ્રોજેક્ટનો ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો ઉગ્ર વિરોધ મંજૂરી ન આપી હોવા છતાં પાઇપ લાઇન પાથરવામાં આવી હોવાનો આક્ષેપ જેતપુર ઉદ્યોગનું દુષિત પાણી દરિયામાં છોડવાના…
ખેડુતોને યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો ખેતી બંધ કરવાનુ વિચારી રહ્યા સરકાર શાકભાજીના ભાવ અંગે વિચારણા કરે તેવી ખેડૂતોની માંગ સાબરકાંઠા: શાકભાજીના ભાવ તળીયે બેસી જતા…
‘સ્વાગત’ કાર્યક્રમમાં આવેલા 31 પ્રશ્ર્નોનો સત્વરે નિકાલ કરવા સંબંધીત અધિકારીઓને સુચના ખેડુતોના લાંબા સમયથી ચાલ્યા આવતા પેન્ડિગ પ્રશ્ર્નોનો નિશ્ર્ચિત સમય મર્યાદામાં નિવેડો લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે…
આછીદ્રા, વાવડી અને દેદા ગામમાં ટામેટાનું વાવેતર કરતા ખેડૂતોની સ્થિતિ કફોળી બજારમાં યોગ્ય ભાવ ન મળતા વાવેતર પાછળ કરેલ ખર્ચ પણ ન મળતો હોવાના ખેડૂતોના આક્ષેપો…