૧ વર્ષ માટે દેવા પરનો વ્યાજદર ૫ ટકા: ૩ લાખની લોન પર લાગુ કરાશે મધ્યપ્રદેશમાં મોટાપાયે ખેડુતોના આંદોલન અને એમાં ૫ ખેડુતોના મોત બાદ દેશભરમાં ખેડુતોના…
farmer
ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના પગલે અન્ય રાજયોમાં પણ દેવા માફી માટે ખેડૂતોની માંગ બુલંદ: વિધાનસભાની ચૂંટણીઓ અસરગ્રસ્ત થાય તેવી શકયતા ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં પણ ખેડુતોનું…
ઉત્તરપ્રદેશ સરકાર ખેડૂતો પાસેી ૮૦ લાખ મેટ્રીક ટન ઘઉં ખરીદશે ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા બાદ આદિત્યના યોગીએ હવે ખેડૂતો ઉપર મહેરબાન છે. યુપીમાં યોગીએ ૧.૫ કરોડ ખેડૂતોના…
ખેતપેદાશોની ગુણવત્તા જળવાઇ રહે તેમજ ખેડૂતોને પાકોના સારા ભાવ મળી રહે તે માટે ફૂડ પ્રોસેસીંગ સ્તર ઉંચુ લાવવા સરકારના અથાગ પ્રયાસો ભારત ખેતઉત્પાદનો ક્ષેત્રે વિશાળ ક્ષમતા…
૧૫મી એપ્રિલ પૂર્વે ખરીદી કેન્દ્રો બંધ કરતા ગામડેથી આવતા ખેડૂતોને ધરમ ધકકા: ‘અબતક’ મીડિયા સમક્ષ વ્યથા ઠાલવતા ખેડૂતો રાજકોટના જૂના માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે તુવેરની ખરીદી…