ઇન્ટરનેશનલ ફ્લાવર શો – 2025 3 જાન્યુઆરી 2025 થી સાબરમતી રિવરફ્રન્ટ, અમદાવાદ ખાતે શરૂ થયો છે. આ ફ્લાવર શોનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું.…
famous
ગુજરાતી ભોજન એ સ્વાદનો ખજાનો છે, અને શિયાળો એ તેની સમૃદ્ધ અને આરામદાયક સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ લેવાનો યોગ્ય સમય છે. મસાલેદાર નાસ્તાથી લઈને મીઠાઈઓ સુધી, દરેક…
સાત દિવસ સુધી આ ફેસ્ટિવલ ચાલશે, ગુજરાતના પ્રખ્યાત ગાયકો પરફોર્મ કરશે, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે. અમદાવાદમાં આજથી શરૂ થશે કાંકરિયા કાર્નિવલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના…
ભુજમાં શિશુવિહાર નામની એક ઇન્ટરનેશનલ સ્કૂલ શરૂ કરશે ફંડના એકત્રીકરણ માટે કરે છે પ્રવાસ ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે શરુ કરાશે શાળા ટુક ટુક સફરનામા નામ સાથેની…
હાસ્ય રસની ‘વસંત’માં આવી ગઈ પાનખર દેશ- વિદેશમાં હાસ્ય કલાકાર તરીકે ડંકો વગાડનાર જામનગરના હાસ્યરત્ન પરેશ વસંત બંધુનુ નિધન જામનગરનું નામ હાસ્યરસ કલા ક્ષેત્રે દેશ-વિદેશમાં ગૌરવવંતુ…
ગુટ્ટે કી સબઝી, એક પરંપરાગત રાજસ્થાની વાનગી, ભારતની સમૃદ્ધ રાંધણ વિવિધતા દર્શાવે છે. ટેન્ડર, સ્ટફ્ડ ક્લસ્ટર બીન્સ (ગટ્ટે) સ્વાદિષ્ટ ટામેટા-આધારિત ગ્રેવીમાં રાંધવામાં આવે છે, સુગંધિત મસાલા…
વડોદરામાં તસ્કરોની રડારમાં હવે ચંદનનું કિંમતી લાકડું હોવાનું સપાટી પર આવ્યું છે. ત્યારે પહેલા વિશ્વવિખ્યાત એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ પાછળથી 2 ચંદનના ઝાડની ચોરી, ત્યાર બાદ…
પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનનું આ ખતરનાક બીમારીને કારણે નિધન,અમેરિકામાં સારવાર ચાલી રહી હતી ઝાકિર હુસૈનનું નિધનઃ પ્રખ્યાત તબલાવાદક ઝાકિર હુસૈનનું 73 વર્ષની વયે અવસાન…
રાજ કપૂરનો 100મો જન્મદિવસ: હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂર અનોખા હતા. ફિલ્મોમાં રસપ્રદ પાત્રોની સાથે તેમનું અંગત જીવન પણ ઘણું રસપ્રદ હતું. આજે, તેમની 100મી જન્મજયંતિ…
ભારતમાં ઘણા હિન્દુ મંદિરો છે, જ્યાં તમે શાંતિથી બેસીને તમારા ભગવાનને યાદ કરી શકો છો. તો જો તમે જૈન મંદિરમાં જવા માંગો છો તો આ સમાચાર…