કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા તા.27 ફેબ્રુ.થી 3 માર્ચ સુધી આંતર-જિલ્લા યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ’ યોજાઈ રહ્યો છે. રાષ્ટ્રીય…
enthusiastic
ભારાપર ખાતે ત્રિવેણી ઉત્સવનું ભવ્ય આયોજન સમગ્ર ઉત્સવમાં 55 જેટલી વિવિધ સંસ્થાઓએ લીધો ભાગ ભાજપના સી.આર. પાટીલ સહિતના અગ્રણીઓ રહ્યા ઉપસ્થિત અબડાસા તાલુકાના ભારાપર ખાતે ગ્લોબલ…
સમાવેશી વર્ગખંડ અને અભ્યાસક્રમ અનુકૂલન સાથે બાળકોના અધ્યયન સ્તરને સુધારવા વર્ગખંડમાં રહેલા બાળકોની વિવિધતા અને તેના આધારે અધ્યયન માટેની જરૂરિયાત અલગ અલગ હોય છે શિક્ષણમાં સમાવેશ…
તમામ વોર્ડ ઓફિસો પર બપોર સુધીમાં તિરંગા ખલ્લાસ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આગામી 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’ હાથ ધરવામાં આવનાર…
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ આઝાદીના 75 વર્ષની ઉજવણીને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહી રહ્યો છે. ક્યાંક આઝાદીને લઈને નારાઓ ગુંજી…
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં આજે ‘આંતર રાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા મળેલ માર્ગદર્શિકા મુજબ, યોગ સત્રનું આયોજન રેલ્વે…