એક શૌચાલયમાંથી બોમ્બની ધમકી આપતી ચિઠ્ઠી મળી: વિમાનમાં 225 મુસાફરો હતા સવાર જયપુરથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગોની ફ્લાઇટ 6ઈ 5324 ને ગઈકાલે રાત્રે 8:50 વાગ્યે…
Emergency
દરરોજ કરોડો લોકો ભારતીય રેલ્વેમાં મુસાફરી કરે છે અને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચે છે. આ જ કારણ છે કે ભારતીય રેલ્વેને દેશની જીવાદોરી કહેવામાં આવે…
પરિવારજનોએ ઈમરજન્સી સેવાના કર્મચારીઓની કામગીરીને બીરદાવી ઉના નવાબંદર 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ કટોકટીની પળોમાં પાલડી ગામની પ્રસુતાને સમયસર સારવાર આપીને સફળતાપૂર્વક એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવી હતી. આ…
ભવનાથ મંદિરે મહા વદ નોમની ધરમની ધજા ફરકતા જ હર હર મહાદેવના નાદ સાથે મહા શિવરાત્રિ મેળાનો પ્રારંભ મિનિકુંભ સમા શિવરાત્રી મેળાના પૂણ્યનું ભાથુ બાંધવા ભાવિકો…
સોમનાથની 108 એમ્બ્યુલન્સ દ્વારા એમ્બ્યૂલન્સમાં જ કરાવાઈ સફળ ડિલિવરી વેરાવળ તાલુકાના મેઘપુર ગામે માતા-બાળકની અમૂલ્ય જિંદગી બચી સોમનાથની 108 એમ્બ્યુલન્સ દ્વારા કટોકટીની પરિસ્થિતિમાં એમ્બ્યુલન્સમાં જ નોર્મલ…
સૌરાષ્ટ્રનાં ક્રિટિકલ દર્દીઓને હવે અમદાવાદ નહીં જવું પડે સિવિલમાં 16 કરોડના ખર્ચે બનશે લેસર સુવિધાથી સજ્જ બર્ન્સ અને ક્રિટિકલ કેર સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર આપવામાં…
મહાકુંભ- સંગમ કિનારે ભાગદોડ, 17 લોકોના મો*ત: હવે હેલિકોપ્ટર દ્વારા દેખરેખ, મોદીએ યોગી સાથે 3 વાર વાત કરી; મુખ્યમંત્રીએ બોલાવી ઇમરજન્સી બેઠક પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડ…
ગયા વર્ષે રાજકોટના TRP ગેમિંગ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં 27 લોકોના મો*ત થયા બાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ કોલ્ડપ્લે કોન્સર્ટ દરમિયાન સલામતી સુનિશ્ચિત કરવા માટે…
દ્વારકા-પોરબંદર નેશનલ હાઈવે પર કુરંગા ચોકડી નજીક સર્જાયો અકસ્માત જામનગરથી દ્વારકા આવતી પ્રવાસીઓ ભરેલી બસ પલટતા, 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો બસમાં પ્રવાસ…
108 ઈમરજન્સી ટીમની ત્વરિત સારવારથી બાળકનો જીવ બચ્યો સુરત શહેરના રાંદેર વિસ્તારમાં શ્રમિક પરિવારના દોઢ વર્ષના બાળકે રમતા રમતા ભૂલમાં ઝેરી દવા પી લીધી હતી, પરંતુ…