શિક્ષણ, સંસ્કાર અને સેવાની ત્રિવિધ પ્રવૃત્તિ કથકી અનાથ તેમજ ઝુંપડપટ્ટીના બાળકો માટે અનોખો ‘સેવાયજ્ઞ’ રાજકોટનું પ્રજ્ઞા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ અનાથ તેમજ ઝૂંપડપટ્ટીનાં બાળકોને શિક્ષણ અને કૌશલ્ય…
elderly
પૂ. મોરારીબાપુએ શિવજીના પાર્વતી સાથેના લગ્નનું યથાતથ વર્ણન કર્યુ: તેમજ લોકોને બે-ત્રણ જોડી ખાદીના કપડા ખરીદી કરવા ભલામણ કરી માનસ સદભાવના રામકથામાં આજે પૂ. મોરારિબાપુએ પોતાનો…
સુરત જિલ્લામાં ચાર દિવસની ઝુંબેશ હાથ ધરી 40 હજાર આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યાઃ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત…
પુત્રએ કરી માતાની હત્યા ખટોદરા પોલીસનો કાફલો ઘટના સ્થળે સુરત સત્યયુગમાં દીકરાઓ સપૂત હતાં પરંતુ કળિયુગમાં કપૂત થઈ ગયા હોય તેવો બનાવ સામે આવ્યો છે. સુરતના ખટોદરામાં 85…
ભરૂચ વિધાનસભા મતવિસ્તારના 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ લોકો માટે આયુષ્માન વય વંદના કેમ્પનું આયોજન કરાયું. વયવંદના કેમ્પ સાથે મેડીકલ કેમ્પનું પણ આયોજન કરતા…
Surat: નિકી ફાઉન્ડેશનના કિન્નરો દ્વારા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળીની ઉજવણી કરાઈ હતી. ત્યારે આજરોજ સુરતના નિકી ફાઉન્ડેશનના નિકી પટેલે લોકોને અપીલ કરીને મા-બાપને સાચવવાનુ સંદેશો આપ્યો…
આજે વિશ્ર્વ અલ્ઝાઈમર્સ દિવસ વૃધ્ધોમાં ભૂલવાની તકલીફ અંગે જાગૃતતા લાવવા ‘વિશ્ર્વ અલ્ઝાઈમર્સ દિવસ’ ઉજવાય: આ વર્ષની થીમ ‘ડિમેન્શિયાને જાણો, અલ્ઝાઈમર્સને જાણો’ ઘણીવાર વૃદ્ધો એવું કહેતા હોય…
આપણે ત્યાં વૃદ્ધાશ્રમની સંખ્યાઓ વધતી જઈ રહી છે. જેને સારી બાબત માનવી કે નરસી બાબત માનવી તેની અવઢવ છે. કારણકે મોટી સંખ્યામાં સંતાનો તેમના માતા પિતાને…
વિજયાબેન બથવાર પુત્ર દિનેશ સાથે રાત્રિના 11 વાગ્યાં આસપાસ કચરો વીણી પરત ફરતા’તા ત્યારે સફેદ કલરની બેફામ કારે અડફેટે લીધા રાજકોટના કાલાવડ રોડ પર મોડી રાત્રે…
નીતિ આયોગે આ અંગે સરકારને મદદ કરવા માટે સંપૂર્ણ ડ્રાફ્ટ બહાર પાડ્યો છે. નીતિ આયોગનું કહેવું છે કે આ ચાર સેક્ટરમાં વરિષ્ઠ નાગરિકોને આપવામાં આવતી સુવિધાઓમાં…