egolessness

અહંકાર અસ્થાયી સુખ આપે છે, જ્યારે નિરહંકારીપણું સ્થાયી સુખ આપે છે

‘અહંકાર એક એવી ઊંડી ખાઈ છે, જેમાં મનુષ્ય ઊંડોને ઊંડો ડૂબતો જાય છે.’ પંચતંત્રની એક બોધ કથા છે : એક સાંકડા પુલ ઉપર બે બકરાં સામસામે…