શરીરને સ્વસ્થ અને ફિટ રાખવા માટે, સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. ખાવાની આદતોની સીધી અસર તમારા આંતરડા અને પેટ પર પડે છે…
Eating
લોકો શુદ્ધ શાકાહાર તરફ વળતા ઉત્તર પ્રદેશના 80 થી 85% રેસ્ટોરન્ટ અને હોટલોની બહાર ‘શુદ્ધ શાકાહાર’ ભોજનના બોર્ડ લાગ્યા! ભારતનો સૌથી ભવ્ય મેળો કુંભ છે, જે…
શું તમે જાણો છો કે ફક્ત બે ડ્રાયફ્રુટ તમારી શક્તિને બમણી કરી શકે છે અને તમારા મગજને કમ્પ્યુટર જેટલું ઝડપી બનાવી શકે છે? હા! આ કોઈ…
The surprising benefits of walking just 10 minutes after eating!!!રાત્રિભોજન પછી 10 મિનિટ ચાલવાથી પાચન અને વજન ઘટાડવા ઉપરાંત અઢળક ફાયદાઓ કરે છે. આપણે બધા જાણીએ…
તમારો નાનો ટેણિયો કે ટેણકી આખો દિવસ ને આખી રાત અંગૂઠો ચૂસ-ચૂસ કરતાં હોય તો તે શું ચિંતાજનક બાબત છે? શું તે અસુરક્ષિતતાની લાગણીની નિશાની છે?…
ખાંડ ખાવી એ કોયડાનો માત્ર એક ભાગ છે, તેમ છતાં નિયમિત ધોરણે વધુ પડતી ખાંડ ખાવાથી ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી શકે છે. શું ખાંડ ડાયાબિટીસનું…
જે બાળકો ટીવી કે મોબાઈલ જોતા જોતા ખાય છે, તેમનામાં સ્થૂળતાનું જોખમ અનેક ગણું વધારે હોય છે. આના કારણે તેમનો શારીરિક અને માનસિક વિકાસ રૂંધાઈ શકે…
માનવભક્ષી દીપડાનું રેસ્ક્યૂ કરાયું બાળા ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે અચાનક દીપડાએ બાળકી પર કર્યો જીવલેણ હુમલો બાળકી પર હુ-મલો કરનાર દીપડાને પકડવા વન વિભાગ…
માનવ શરીર બહુ કોષી સજીવ છે, પ્રત્યેક કોષ સાત પ્રકારનાં કાર્યો કરે છે, જેવા કે આહાર – ભક્ષણ તથા પાચન, શ્વસન ક્રિયા, ચયાપચય, ઉત્સર્જન, કોષ વિકાસ…
વધુ પડતું ખોરાક ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે અને પેટમાં ગેસ જેવી સમસ્યાઓ પણ થાય છે. ઘણા લોકોને નાસ્તો અને બપોરનું ભોજન કર્યા પછી પણ ભૂખ…