ભારત-મ્યાનમાર સરહદ પર સેનાનું ઓપરેશન મણિપુરના ચંદેલમાં અસમ રાઇફલ્સ અને ઉ*ગ્રવાદીઓ વચ્ચે અથડામણમાં 10 ઉ*ગ્રવાદી ઠાર આસામ રાઇફલ્સે ભારત-મ્યાનમાર સરહદ પર મણિપુરમાં 10 ઉ*ગ્રવાદીઓને ઠાર માર્યા…
Eastern
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવીયાની વિશેષ ઉપસ્થિતિ રૂ. 30 કરોડના ખર્ચે નિર્માણ થયેલી યાત્રી સુવિધાઓનું લોકાર્પણ થયું ગુજરાતના પોરબંદર જિલ્લામાં દર વર્ષે યોજાતો માધવપુર મેળો એક…
ચીન સરહદે માળખાગત સુવિધા મજબૂત બનાવી રહ્યું છે!!! પૂર્વીય લદ્દાખથી અરુણાચલ પ્રદેશ સુધી ફેલાયેલ એલએસી પર ચીન દ્વારા તેની સૈન્ય સ્થિતિ મજબૂત કરાઇ રહી છે ભારત…
ગુવાહાટી, 12 ડિસેમ્બર લોકપ્રિયા ગોપીનાથ બોરદોલોઈ ઈન્ટરનેશનલ (LGBI) એરપોર્ટે આ સપ્તાહથી ગુવાહાટી અને અમદાવાદ વચ્ચે નવી દૈનિક સીધી ફ્લાઈટ સેવા શરૂ કરવાની જાહેરાત કરી છે. ખાનગી…
ભારતીય રેલ્વેમાં જોડાવાનું સપનું જોઈ રહેલા ઉમેદવારો માટે નોર્થ ઈસ્ટર્ન રેલ્વે એક મોટી તક લઈને આવ્યું છે. નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલ્વે 10મા અને આઈટીઆઈના વિદ્યાર્થીઓને એપ્રેન્ટિસશીપ માટે…
બાંગ્લાદેશમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલી હિંસાનું કારણ બનેલા વિવાદાસ્પદ અનામતને દેશની સર્વોચ્ચ અદાલતે રદ્દ કરી દીધું છે. આ હોવા છતાં, બાંગ્લાદેશમાં સ્થિતિ તંગ અને અસ્થિર…