Dwarkadhish

Anant Ambani, The Son Of The Richest Family In The Country, Completed His Padyatra To Dwarkadhish Temple

દેશના સૌથી ધનાઢ્ય પરિવારના સુપુત્ર અનંત અંબાણીની દ્વારકાધીશ મંદિર સુધીની પદયાત્રા સંપન દ્વારકા નગરી તેમજ આસપાસના વિસ્તારના રહેવાસીઓ દ્વારા હર્ષભેર વધામણાં શારદાપીઠના નેતૃત્ત્વમાં તમામ જ્ઞાતિ-સમુદાયોએ અનંત…

Anant Ambani'S Unwavering Faith In Dwarkadhish...

જામનગર: અનંત અંબાણીની પદયાત્રાનો પાંચમો દિવસ અનંત અંબાણી દરરોજ 20 કિલોમીટર પગપાળા ચાલે છે ભગવાન દ્વારકાધીશ મને શક્તિ આપે છે: અનંત અંબાણી દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ…

Grand Celebration Of Fuldol Festival At Dwarkadhish Temple

ભક્તજનો દ્વારકાધીશના રંગે રંગાયા ફૂલડોલ ઉત્સવને લઈ 1400 પોલીસ કર્મીઓ તૈનાત કરાયા દ્વારકા નગરી ગુલાલ ના રંગમાં રંગાઈ ગુજરાતભરમાં ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી છે. ત્યારે…

Rasotsava Celebration At Lord Dwarkadhish Temple.

દ્વારકાધીશ મંદિર અથવા જગત મંદિર એ એક હિન્દુ મંદિર છે, જે ભગવાન કૃષ્ણને સમર્પિત છે. શ્રી કૃષ્ણ અહીં દ્વારકાધીશ અથવા ‘દ્વારકાના રાજા’ નામથી પૂજાય છે. આ…

10 Most Famous Temples To Visit In Gujarat

ગુજરાત તેની જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે જાણીતું છે. તે અસંખ્ય મંદિરોનું ઘર છે જે પ્રાચીન સ્થાપત્ય કૌશલ્ય અને આધ્યાત્મિક મહત્વની સાક્ષી આપે છે. ગુજરાતના…

A Grand Celebration Of The 60Th Virata Vijay Day Will Be Held In Dwarkadhish Temple Tomorrow

1965માં પાકીસ્તાનની 156  બોમ્બની વર્ષા છતાં દ્વારકાનો ચમત્કારિક બચાવ ઇ.સ.1965માં પાકીસ્તાન દ્વારા વામન જયંતિના દિવસે દ્વારકાના જગતમંદિર ઉપર રાત્રિના સમયે મેલી મુરાદથી દરીયાઈ માર્ગે 156 જેટલાં…

Change In Darshankrama Of Shriji On The Occasion Of 'Vaman Dwadashi' Festival Tomorrow At Dwarkadhish Temple

આવતીકાલ તા.15-09-2024ને રવિવાર, ભાદરવા સુદ બારસ એટલે કે ‘વામન દ્વાદશી’ના રોજ દ્વારકાધીશ જગતમંદિરમાં વિશેષ વામન દ્વાદશી ઉત્સવ મનોરથ ઉજવવામાં આવનાર હોય જગતમંદિરમાં શ્રીજીના ઉત્સવ દર્શનમાં જરૂરી…

Radashtami: Adornment Of Radhika Swaroop To Dwarkadhish Rajadhiraj

Radashtami: આજરોજ રાધાષ્ટમી પર્વ નિમિત્તે યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિરમાં રાજાધિરાજ દ્વારકાધીશને રાધિકા સ્વરૂપ શૃંગાર મનોરથ યોજવામાં આવ્યો હતો. સવારે મંગલા આરતી બાદ શ્રીજીને માખણ મીશ્રી…

Dwarka: Pavithra Ekadashi, Dwarkadhish Is A Special Decoration In Jagatmandir

પૂજારીઓ દ્વારા શયન સ્તુતિ પહેલાં ઠાકોરજીને પવિત્રા અર્પણ કરાશે Dwarka: આજરોજ શ્રાવણ સુદ અગિયારસ એટલે કે પવિત્ર એકાદશી. દ્વારકાધીશ જગતમંદિરમાં પવિત્રા એકાદશી પર્વને દર વર્ષે પરંપરાગત…

Rajadhiraj Dwarkadhish Held A Manorath Of Dried Fruits

દ્વારકાધીશ જગતમંદિરમાં ઠાકોરજીને સુકા મેવાના ભોગનો મનોરથ યોજાયો દ્વારકાધીશ જગતમંદિરમાં આજરોજ સવારે ઠાકોરજીના શૃંગાર દર્શન સમયે શ્રીજીના ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી ઠાકોરજીનને સુકા…