ભારત સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત ‘રામાયણ’નો પહેલો એપિસોડ દૂરદર્શન ઉપર ર૪ જાન્યુઆરી ૧૯૮૭માં પ્રસારીત થયો હતો. આ શ્રેણીમાં સૌથી વધુ ગુજરાતી કલાકારોએ અભિયન આપ્યો હતો. પાંચ…
Do You Know
કોરોના ના કેસો વધી રહ્યા છે, તંત્ર તેમની તમામ કોશિષ કરી રહી છે ત્યારે વ્યકિત અને સમાજે પોતે જ સ્વયંભૂ અમલવારી કરવી પડશે. આ લડાઇ કોઇ…
આર્ય સંસ્કૃતિમાં ચાર પુરૂષાર્થો મહત્વના ગણાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરૂષાર્થોમાં ધર્મ પ્રથમ છે અને મુખ્ય છે. ધર્મથી જ અર્થ પ્રાપ્તિ થાય…
જો આપને એવું લાગે કે સિઁફિલિસ છે તો બને એટલાં ઝડપ થી ડોક્ટર પાસે જાવ . ડોક્ટર બ્લડ અનેં યુરિન ટેસ્ટ કરશે અનેં જો ચાંદા દેખાતા…
આપણે વર્ષો સુધી શિતળા માતાની પૂજા કરીને વિદેશી ડોકટરે ‘શિતળા’વિરોધી રસી શોધીને વિશ્ર્વમાંથી શિતળાના રોગને નાબુદ કર્યો. વિકસિત દેશો કરતાં અવિકસીત દેશોમાં અંધ શ્રઘ્ધામાં લોકો વિશ્ર્વાસ…
દુનિયાભરના મહાન વિચારકોના ઉમદા વિચારોથી પ્રભાવિત થઇ આપણે વિચારોમાં બદલાવ લાવી વિકાસ કરવો જરૂરી ‘પર્ણ જયારે પ્રેમ કરે છે, ત્યારે પુષ્પ બને છે પુષ્પ જયારે આરાધના…
કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન… દેશી રમતો ભૂલાઇ… એજ મોટી સમસ્યા બાળકોનાં સર્વાંગી વિકાસમાં રમતોનું મહત્વ વધારે આજકાલનાં બાળકો કે યુવાનોને પહેલાના જમાનાની વાત…
ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્ર્વમાં શ્રેષ્ઠ મનાય છે યોગ, ઘ્યાન જેવી વિવિધ બાબતોથી વિદેશીઓ પણ પ્રભાવિત થયા છે. હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારો પૈકી એક છે, જનોઇ સંસ્કાર…
આવારા, બરસાત, મધર ઈન્ડિયા જેવી ફિલ્મોને આજે પણ લોકો તેના શ્રેષ્ઠ ગીતોથી યાદ કરે છે ‘કોઈ લૌટા દે મેરે બીતે હુએ દિન’ કિશોરકુમારે ગાયેલા વર્ષોના ગીત…
નર્સરી-લોઅર કે.જી. કે હાયર કે.જી. પૂર્ણ કર્યા બાદ પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકો ધો.૧માં પ્રવેશ મેળવે એ પહેલા પરિવાર-આસપાસનું વાતાવરણમાંથી ઘણું શીખી ગયો હોય છે. ભલે…