દિવાળીના તહેવારનો ઉત્સાહ માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. તે જ સમયે, આ પવિત્ર તહેવાર પર પણ, સેનાના જવાનો દેશની સુરક્ષા…
diwali
31 ઓક્ટોબર એટલે આજે આખા દેશમાં દિવાળીનો પર્વ ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મી અને ગણેશજીની પૂજાનું ખાસ મહત્વ છે. ત્યારે પૂજા દરમિયાન કેટલાક નિયમોનું ધ્યાન…
ભાયાવદર: દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાયાવદર ભારતીય જનતા પાર્ટીનુ સ્નેહ મિલન કાર્યક્રમ અહીંના જલારામ મંદિર ખાતે યોજાયો હતો. જેમાં વેપારીઓ સામાજિક સંસ્થાના આગેવાનો જુદા…
Diwali 2024: ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી 3 દિવસે અલગ અલગ દેવીઓની પૂજા કરવામાં આવે છે. ધનતેરસ એટલે મહાલક્ષ્મીની પૂજા, કાળીચૌદસ એટલે મહાકાળીની પૂજા, અને દિવાળી સાથે ચોપડા…
દિવાળી એટલે તેજ, ભોજન, સ્મિત, ખુશી, સ્વચ્છતા, રંગોળી અને દીવાઓનો તહેવાર. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણે આ સુંદર તહેવારો શા માટે ઉજવીએ છીએ? શું…
આજે 31 ઓક્ટોબરના રોજ પ્રકાશનો પર્વ દિવાળી ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ગણેશજી અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ત્યારે પૂજા દરમિયાન અમુક નિયમોનું…
આ દિવાળી જવાબદારીપૂર્વક ઉજવો! પારંપરિક પ્રથાઓની પર્યાવરણીય અસરો વિશે જાણો અને અહીં પર્યાવરણને અનુકૂળ ઉજવણી માટેની સરળ ટીપ્સ જાણો . ભારત અને બાકીના વિશ્વ દિવાળીની ઉજવણી…
રાજકોટ મહાનગરપાલિકા આયોજીત રેસકોર્સમાં આતશબાજી નિહાળવા શહેરીજનો ઉમટી પડતા દરવાજા બંધ કરી પ્રવેશ અટકાવાયા: લોકોમાં ભારે રોષ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઘણા વર્ષોથી દિવાળીના તહેવારોના અનુસંધાને આતશબાજી…
વિક્રમ સંવત 2081નું નવું વર્ષ સૌ માટે વિકાસ અને સમૃદ્ધિનું વર્ષ બની રહે દિપાવલી અને નૂતન વર્ષ પ્રકાશ પર્વ સાથે ગુજરાતના વૈશ્વિક વિકાસની ઉન્નતિનું પર્વ બને…
દિવાળીનો તહેવાર પ્રકાશ, ખુશી અને મધુરતાનું પ્રતીક છે. પરંતુ દર વર્ષે દિવાળી પર મીઠાઈનું વધુ પડતું સેવન આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.ખાસ કરીને જ્યારે આ મીઠાઈઓ…