Dhirgurudev

Dhirgurudev.jpg

રીબડા ગામે અજિતનાથ ઉપાશ્રયનું શાનદાર ઉદ્ઘાટન વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટના ઉપક્રમે રીબડા ગામે ગોંડલ સંપ્રદાયના પૂ.ધીરગુરૂદેવની નિશ્રામાં નવનિર્મિત અજિતનાથ જૈન ઉપાશ્રયનો ઉદ્ઘાટન ઉત્સવની શાનદાર ઉજવણી થઇ…

Dhirajmuni

શ્રી વર્ધમાન વૈયાવચ્ચ કેન્દ્ર રાજકોટની સ્થાપના બાદ ગ્રામ્ય વિસ્તાર હાઇવે અને શહેરોમાં પૂ. ધીરગુરુદેવના અનુગ્રહથી ઉપાશ્રય વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, મેડીકલ સેન્ટર, ચબૂતરા, ગૌશાળા પાંજરાપોળ સહીત આશરે…

Rajkot Medical Centre.jpg

શ્રી વર્ધમાન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટરની પ્રથમ વર્ષગાંઠની ભવ્ય ઉજવણી શ્રી વર્ધમાન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શિવકુંવરબેન બી.દોશી મેડિકલ સેન્ટર,શ્રી જસ પ્રેમધીર સંકુલના આંગણે…

Whatsapp Image 2022 12 15 At 9.08.44 Am

એનિમલ હેલ્પલાઈન શેલ્ટર, હોસ્પિટલમાં પાવન પગલા કરી શાતાકારી આશિર્વાદ આપ્યા રાજકોટમાં છેલ્લા 18 વર્ષથી એનીમલ હેલ્પલાઇન કાર્યરત છે. રસ્તે રઝળતા, નીરાધાર, બિમાર પશુઓ, રેલવે ટ્રેકમાં ઘવાયેલી…

Screenshot 2 4 1

150 વર્ષ જુની સંસ્થાની થશે કાયાપલટ: નીચેના ભાગે પ્રાર્થના હોલ અને ડાયનીંગ હોલ, ઉપરના બે માળ સુધી વિઘાર્થીઓને રહેવા માટેની વ્યવસ્થા: પૂર્વ તરફના વિભાગની અંદર એક…

002

સ્વભાવના પરિવર્તન વિના ધર્મનો આસ્વાદ માણી શકાશે નહીં: કાટકોલામાં વિદાયમાન સમારોહ જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે યશસ્વી અને યાદગાર ચાતુર્માસ પૂર્ણ કરી પૂ. ધીરગુરુદેવ ની…

94112D33 0C73 4445 9550 17Ce4Ffa8693

જશાપરમાં ધીરગુરૂદેવના માંગલિક બાદ ડો.સી.જે.દેસાઇ ગૌશાળાની ઉદ્ઘાટનવિધિ જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ડો.સી.જે.દેસાઇ અને જશવંતીબેન દેસાઇ નંદકિશોર ગૌશાળાની તાલોદઘાટન વિધિનો જીવદયાપ્રેમીઓએ 5 માં લાભ લીધેલ. આ…

Photo 2022 11 09 09 07 41 1

20મી નવેમ્બરે ધુવાડાબંધ ગામજમણ ભાણવડ તાલુકાના જશાપર  ગામે પી.એમ. ટ્રસ્ટના   ઉપક્રમે  પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં   લાખો રૂપીયાના ખર્ચે કિશોરભાઈ  ભીમજીભાઈ  સંઘવી પ્રેરિત માલિનીબેન કે. સંઘવી  સેવા સંકુલ …

Untitled 1 260

શ્રી જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે પર્વાધિરાજ પર્યુષણ મઘ્યે મહાવીર જયંતિની ઉજવણી પ્રસંગે ગ્રામજનોની પ્રભાત ફેરી નીકળી હતી. બપોરે હાલરડા સ્પર્ધા યોજાયેલ. પ્રવચનમાં ગુરુદેવે જણાવેલ કે…

Img 6669 Scaled

જશાપરમાં વડીલ અભિવંદનામાં 200 વડીલોનું સન્માન કરાયું:રેખાબેન  માસક્ષમણ તપમાં જોડાયા અબતક,રાજકોટ જશાપર સ્થાનકવાસી જૈન સંઘના આંગણે  પૂ. ધીરગુરૂદેવની મનભાવન નિશ્રામાં પ્રથમવાર  વડીલ અભિવંદના સમારોહનુ  ભવ્ય આયોજન…