મેષ: આજના દિવસ દરમિયાન યાત્રા તમને થાક અને તણાવ આપશે પરંતુ આર્થિક રીતે ખૂબ મદદરૂપ સાબિત થશે. આજે તમારું મૂડી વલણ તમારા ભાઈનો મિજા ખરાબ કરી…
DHARMIKNEWS
ગણપતિ આયો બાપ્પા રિદ્ધિ સિદ્ધિ લાયો… બેન્ડવાજા, આતશબાજી અને વિવિધ કાર્યક્રમો સાથે દુંદાળા દેવનું આગમન આજથી સમગ્ર સૌરાષ્ટ્રમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે. દુંદાળા દેવનું ઠેર ઠેર…
જસદણમાં દર વખતે શ્રાવણ મહિનામાં દરરોજ અલગ અલગ પાર્થેશ્વર મહાદેવ બનાવામાં આવે છે ત્યાંના બ્રાહ્મણો માટી માંથી અલગ અલગ જાતના પાર્થેશ્વર બનાવે છે આ એની અલગ…
આવતીકાલે એટલે કે મંગળવારે રાત્રે વર્ષનું બીજુ ચંદ્રગ્રહણ થવાનું છે. ભારતના પણ કેટલાક ભાગોમાં આ ગ્રહણ દેખાવાનું છે, ત્યારે પૌરાણિક માન્યતાઓ અનેુસાર, ગ્રહણ પહેલા મંદિરોના કપાટ…
પીપળાની પૂજા કરો .. શનિવારે પીપળાના વૃક્ષની પૂજા વિધિ વિધાનથી કરો. ભાગવત મુજબ પીપળો ભગવાન શ્રીકૃષ્ણનુ જ રૂપ છે. શનિ દોષોની મુક્તિ માટે પીપળાની પૂજા આ…
વૈષ્ણો દેવી મંદિરમાં રોજ 50 હજાર શ્રદ્ધાળુઓ જ દર્શન કરી શકશેઃ NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલ (NGT)એ મા વૈષ્ણો દેવીના દર્શનને લઈને એક મહત્વનો આદેશ જાહેર કર્યો…
લોકોએ હંમેશા ગણેશજીની ઊભેલી અથવા બેઠેલી પ્રતિમા જ જોઇ હશે. પરંતુ આજે અમે તમને એક એવા મંદિર માટે કહેવા જઇ રહ્યા છીએ જ્યાં સૂંઢ વગરની ગણેશજીની…
ચોપડા ખરીદીથી માંડી વિવિધ પૂજન, પેઢી ખોલવાના મૂહુર્ત આ રહ્યા હિન્દુ પંચાગના મહાપર્વ દિવાળીના આડે હવે દોઢ માસથી પણ ઓછો સમયગાળો બાકી રહ્યો છે. દિવાળીના તહેવારમાં વેપારીઓ…