DHARMIK

Siddhivinayak

રાજકોટ ન્યુઝ, સૌરાષ્ટ્ર અને રાજકોટના એકમાત્ર અલાયદા એવા શ્રી ગણેશ મંદિર મા દર વર્ષની જેમ આ વર્ષે પણ પૂરા ભારતમાં ફક્ત આ એકજ મંદિર મા દર્શનાર્થીઓ…

Today's Horoscope

તા. ૧૫.૧૧.૨૦૨૩ બુધવાર, સંવંત ૨૦૮૦, કારતક સુદ બીજ, નક્ષત્ર: જ્યેષ્ઠા, યોગ: અતિ, કરણ: તૈતિલ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન,ય )  રહેશે. મેષ (અ,લ,ઈ) : અંગત જીવનમાં…

Today's Horoscope: People of this zodiac sign will benefit from fresh ideas and positivity in their mind, increase in inner strength.

તા. ૧૪.૧૧.૨૦૨૩ મંગળવાર  ,સંવંત ૨૦૮૦, કારતક સુદ એકમ, નૂતન વર્ષ, અનુરાધા નક્ષત્ર, શોભન  યોગ, બાલવ  કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ વૃશ્ચિક (ન ,ય )  રહેશે. મેષ (અ,લ,ઈ)…

Today's Horoscope: People of this zodiac will get success after struggle, feel good in emotional relationships, progressive day.

તા. ૧3.૧૧.૨૦૨૩ સોમવાર   ,સંવંત ૨૦૭૯ આસો  વદ  અમાસ ,વિશાખા   નક્ષત્ર, સૌભાગ્ય   યોગ, કિંસ્તુઘન   કરણ આજે  રાત્રે ૯ .૧૫ સુધી  જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત) ત્યારબાદ   વૃશ્ચિક (ન…

Today's Horoscope: People of this zodiac sign will benefit from fresh ideas and positivity in their mind, increase in inner strength.

તા. ૧૨.૧૧.૨૦૨૩ રવિવાર  ,સંવંત ૨૦૭૯ આસો  વદ  ચતુર્દશી, સ્વાતિ  નક્ષત્ર, આયુષ્ય  યોગ, ચતુષ્પાદ   ગર   કરણ આજે   જન્મેલાંની ચંદ્રરાશિ  તુલા (ર,ત)  રહેશે. મેષ (અ,લ,ઈ) : જાહેરજીવનમાં સારું…

1 1 8

ભારતીયધર્મ,સમાજ, સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું અનેરૂ બહુહેતુક મહત્વ રહ્યું છે દિવાળી, બેસતા વર્ષના તહેવારો પ્રકાશ, ઉર્જા અને શુભેચ્છાઓના પર્વની સાથે સાથે વીતેલા સમયમાંથી બોધપાઠ લઈ નવા વર્ષ…

Tomorrow Diwali: Start of New Year from Tuesday

હિન્દુ પંચાગના સૌથી મોટા મહાપર્વ એટલે કે દિવાળીના શુભ પર્વની આવતીકાલે ઉજવણી કરવામાં આવશે. આજે કાળી ચૌદશની ઉજવણી કરવામાં આવી રહી છે. શુભ ચોઘડીએ લોકો ચોપડા…

Website Template Original File 88

દિવાળીને લઈને પાવાગઢ મંદિરના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  દિવાળીના તહેવારો વચ્ચે મોટી સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરવા પાવાગઢ જતા હોય છે. આ તરફ હવે…

Today is Kali Chaudash: The importance of Ghantakarnadada's Havan

ઉત્તર ગુજરાતમાં મહુડી તીર્થનું નામ આવતાં આસ્થાથી હૈયું તરબતર  જાય છે. ભગવાન શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું આ સ્થાનક જૈન તીર્થ ભલે હોય પરંતુ જૈનેતરો માટે પણ…