ગરનારની લીલી પરિક્રમામાં ગઈકાલે સાંજે સુધીમાં 11.45 લાખ ભાવિકો નોંધાઈ ચૂક્યા છે. તે સાથે ગત મોડી રાત્રેથી આજે વહેલી સવાર સુધી પણ ભાવિકો ગિરનારની લીલી પરિક્રમા…
DHARMIK
ભારત બાર જ્યોર્તિંલીંગ પ્રથમ સોમનાથ મહાદેવ પંચદિવસીય કાર્તિક પૂર્ણિમાના મેળાનું તા.26 નવે. રવિવારે મધ્યરાત્રીએ એક વાગ્યા બાદ સમાપન થશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે સોમનાથ મંદિર મધ્યરાત્રીના એક…
તા. ૨૫ .૧૧.૨૦૨૩ શનિવાર ,સંવંત ૨૦૮૦, કારતક સુદ તેરસ, અશ્વિની નક્ષત્ર, વરિયાન યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે. મેષ (અ,લ,ઈ) : અંગત સંબંધોમાં…
પ્રકૃતિના ખોળે યોજાતી ગિરનારની લીલી પરિક્રમા ભારે જામી છે. અને ગતરાત્રિના પરિક્રમાનો વિધિવત પ્રારંભ થાય તે પૂર્વે જ 4 લાખ કરતાં વધુ ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી…
તા. ૨૪ .૧૧.૨૦૨૩ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, કારતક સુદ બારસ, રેવતી નક્ષત્ર, સિદ્ધિ યોગ, બવ કરણ આજે સાંજે ૪.૦૧ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ)…
તા. ૨૩ .૧૧.૨૦૨૩ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, કારતક સુદ અગિયારસ, ઉત્તરાભાદ્રપદા નક્ષત્ર, વજ્ર યોગ, વણિજ કરણ આજે બાપરે ૧૨.૫૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) રહેશે. મેષ (અ,લ,ઈ)…
1955 થી યોજાતો સોમનાથનો પારંપરિક કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે 22 નવેમ્બરે સાંજે 05:00 કલાકે જીલ્લા કલેકટરના વરદ હસ્તે ખુલ્લો મુકવામાં આવશે. કાર્તિકી પુર્ણીમા મેળો-2023 ત્રિવેણી…
તા. ૨૨ .૧૧.૨૦૨૩ બુધવાર ,સંવંત ૨૦૮૦, કારતક સુદ દશમ, પૂર્વાભાદ્રપદા નક્ષત્ર, હર્ષણ યોગ, તૈતિલ કરણ આજે બાપરે ૧૨.૫૯ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) ત્યારબાદ…
કારતક સુદ અગિયારસ 23 નવેમ્બરને ગુરુવારના દિવસે દેવદિવાળી છે. દેવદિવાળીને પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવદિવાળીના દિવસથી ગંગા નદીનો પ્રવાહ તથા સમુદ્ર શાંત થાય છે…
ધાર્મિક ન્યુઝ મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમના આશીર્વાદ મળે છે. એવું માનવામાં આવે છે કે કલયુગમાં હનુમાનજી સૌથી વધુ જાગૃત દેવતા છે. કલયુગમાં જે પણ…