તા. ૧૯.૨.૨૦૨૪ સોમવાર, સંવંત ૨૦૮૦, મહા સુદ દશમ, મૃગશીર્ષ નક્ષત્ર, વિષ્કુમ્ભ યોગ, વણિજ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મિથુન (ક,છ,ઘ) રહેશે. મેષ (અ, લ, ઈ): સાહસથી સિદ્ધિ…
DHARMIK
ભારત વર્ષમાં આઝાદી બાદ પહેલીવાર રામરાજની અનુભુતિ થાય છે: જૈન આચાર્ય જૈન ચાર્ય રત્નસુંદરસુરીશ્વર મહારાજ સાહેબના રામ આ રહે હૈ ના વિષય પર પ્રવચન આપી ધર્મમય…
સૌરાષ્ટ્રનુ તળ લોકદેવીઓની પરંપરા સાથે અતૂટ રીતે જોડાયેલું છે. કાઠિયાવાડનું કોઈ ગામ, નગર, નેસ, સીમ, નદી, ડુંગર, ધાર, પાદર એવુ નહિ હોઈ કે જ્યા આઇ ખોડિયારનુ…
પંચાંગ અનુસાર દર વર્ષે માઘ શુક્લ પક્ષની એકાદશી તિથિએ જયા એકાદશીનું વ્રત કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 20 ફેબ્રુઆરીએ મનાવવામાં આવી રહ્યું છે. તમામ…
તા. ૧૭.૨.૨૦૨૪ શનિવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ આઠમ, કૃત્તિકા નક્ષત્ર, ઐંદ્ર યોગ , બાલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે. મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો…
હિંદુ ધર્મમાં તહેવારોની કોઈ કમી નથી અને બધાનું પોતપોતાનું મહત્વ છે. ભારતની 5 સૌથી મોટી નદીઓમાં નર્મદા પણ એક છે. ધાર્મિક માન્યતા અનુસાર મહા સુદ સાતમે માતા નર્મદાનો…
તા. ૧૬.૨.૨૦૨૪ શુક્રવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ સાતમ, ભરણી નક્ષત્ર, બ્રહ્મ યોગ , વિષ્ટિ કરણ આજે બપોરે ૨.૪૪ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) ત્યારબાદ વૃષભ (બ,વ,ઉ)…
તા. ૧૫.૨.૨૦૨૪ ગુરુવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ છઠ, અશ્વિની નક્ષત્ર, શુક્લ યોગ , ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ મેષ (અ,લ,ઈ) રહેશે. મેષ (અ,લ,ઈ) : તમારા વ્યક્તિત્વનો…
મહારાજા મનુજ્યેન્દ્ર શાહે વસંત પંચમી નિમિત્તે હવન યજ્ઞ કર્યા બાદ માહિતી આપી હતી કે શ્રી બદ્રીનાથ ધામના દરવાજા 12 મેના રોજ સાંજે 6 વાગ્યે બ્રહ્મમુહૂર્ત પર…
તા. ૧૪.૨.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦, મહા સુદ પાંચમ,વસંત પંચમી, રેવતી નક્ષત્ર, શુભ યોગ ,કૌલવ કરણ આજે સવારે ૧૦.૪૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ મીન (દ,ચ,ઝ,થ) ત્યારબાદ મેષ (અ,લ,ઈ) …