DGI

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એન. કે. અમીનને  નિવૃત્તિના આઠ વર્ષ પછી ડીજીઆઈનો હોદ્દો મળ્યો

ઈશરત જહાં અને સોહરાબુદ્દીન શેખ જેવા ચકચારી એન્કાઉન્ટર કેસમાં અગાઉ જેલવાસ પણ ભોગવ્યો’તો ગુજરાત પોલીસના ’એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ’ એન કે અમીનને પોલીસ અધિક્ષક તરીકે સેવામાંથી નિવૃત્ત થયાના…

police

સીઆઇડી ક્રાઇમના ડીઆઈજી પી.વી.રાઠોડ પણ ડીઆઈજી રિક્રુટમેન્ટ તરીકે આપશે સેવા રાજ્યમાં ચાલુ વર્ષમાં 12 હજાર જેટલા પોલીસ મેનની ભરતી કરવાની જાહેરાત સરકાર દ્વારા કરતા પરીક્ષાર્થીઓના ખુશીનો…