આજે એટલે કે 12 એપ્રિલ 2025 ના રોજ હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે હનુમાનજીને 6 હજાર કિલો બુંદીનો લાડુ ભોગ ધરવામાં આવ્યો હતો ભવ્ય અને ભક્તિમય…
Devotional
ફાગણ માસની માસિક શિવરાત્રી શ્રી સોમનાથ મંદિર ખાતે ભક્તિમય ઉજવણી ટ્રસ્ટ તરફથી સચિવ યોગેન્દ્ર દેસાઈના હસ્તે લઘુરુદ્રયજ્ઞ અને જ્યોતપુજન કરવામાં આવ્યા મધ્યરાત્રિએ મહાઆરતીના દર્શને મોટી માત્રામાં…
બજરંગદાસ બાપાની પુણ્યતિથિ નિમિતે બગદાણામાં ઉમટ્યું માનવ મહેરામણ ભાવિકોએ અનુભવ્યો બાપાની ચેતનાનો સંચાર હજારો ભક્તોએ બાપાના ચરણ પાદુકાની કરી પૂજા ઢોલ નગારા ડીજે ધૂન કીર્તન સાથે…
જવાહરલાલ નેહરૂએ તેમને ‘સુનો સુનો એ દુનિયા વાલોં…’ ગીત ગાવા માટે આમંત્રિત કર્યા હતા ચૌદવીન કા ચાંદ હો…થી યાહૂ..ચાહે કોઈ મુઝે જંગલી કહેથી લઈને સર જો…
સોમનાથ મંદિરનો 29મો સંકલ્પ સિધ્ધિ દિવસ ભક્તિમય વાતાવરણમાં ઉજવાયો પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધી દેવ શ્રીસોમનાથ મહાદેવના પ્રવર્તમાન મંદિરની સંપૂર્ણતાને ૨૯ વર્ષ પૂર્ણ થયા 01 ડિસેમ્બર 1995 ના…
સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કરાઈ મહાપૂજા દેશની સ્વતંત્રતા સમયે જુનાગઢને સ્વતંત્ર કરાવી સરદાર વલ્લભભાઈ પટેલ પહોંચ્યા હતા સોમનાથ આ શુભ…
જય જલિયાણ કરો કલ્યાણ વિરપુરમાં દિવાળી જેવો માહોલ, ઘેર-ઘેર રંગોળી દોરાય, દેશભરમાંથી ભાવિકો ઉમટયા: ગામે ગામે જલારામબાપાની શોભાયાત્રા, મહાપ્રસાદ અને મહાઆરતી સહિતના ભકિતમય આયોજનો સૌરાષ્ટ્રના સંત…
નવરાત્રી દિવસ અને એકમ થી દશેરા સુધી માતાજીના વિવિધ સ્વરુપોના ચિત્ર ધાર્મિક તહેવારો વિશે યુવાનો-બાળકો માહિતગાર થાય અને જીવનમાં ઉતારે તેવા પ્રયાસો હિંમતનગર ખાતે એક ભક્ત…
ભજન – ભક્તિ સાથે ભોજન પણ સમૂહમાં લેવાથી અનેક લાભ જૈન ધર્મના પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પૂર્ણ થયા બાદ સંઘ જમણ – સાધર્મિક ભક્તિના આયોજનો કરવાની પરા…
ભક્તિ સંગીતો દ્વારા મણિયાર દેરાસરમાં પ્રભુનો થયો ‘જય જયકાર’: અંકુર ચાહના જૈન સ્તવનમાં ભાવકો થયા લીન પર્યુષણના મહાપર્વ નિમિત્તે મણિયાર દેરાસર માંડવી ચોક ખાતે સંગીત સંધ્યાનો…