આજે શારદીય નવરાત્રીનો નવમો દિવસ છે જે માતાના નવમા સ્વરૂપ એટલે કે મા સિદ્ધિદાત્રીને સમર્પિત છે. આ દિવસે એવું કહેવાય છે કે નવમી તિથિના દિવસે જો…
devotion
મા મહાગૌરી પૂજાઃ અહીં જાણો શારદીય નવરાત્રીના આઠમા દિવસે કેવી રીતે મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. પૂર્ણ ભક્તિથી પૂજા કરવાથી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે.…
આજ ગગનથી ચંદન ઢોળાય રે, એમાં આસોના અજવાળા થાય…. 350 થી વધુ દિકરીઓ દ્વારા પ્રાચીન ગરબાની રમઝટ બોલાવશે, કરતાલ, દાંડીયા, બેડા, દિવડા, થાળી, માંડવી સહિતના સાધનો…
નવરાત્રી કદાચ સૌથી વધુ આદરણીય ભારતીય તહેવારોમાંનો એક છે, જ્યાં મોટાભાગના લોકો 9 દિવસ માટે ઉપવાસ કરે છે. આ વર્ષે 7 ઓક્ટોબરથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો…
શાસ્ત્રો અનુસાર હરિદ્વાર એ ભગવાન વિષ્ણુનું હૃદય સ્થાન છે. હરિદ્વારમાં પોતાના પૂર્વજોનું શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ છે. જો આપણા પૂર્વજોનું શ્રાદ્ધ નારાયણી શિલામાં ભક્તિભાવથી કરવામાં આવે…
શ્રાવણ એ મહાદેવની ભક્તિ અને આરાધનાનો મહિનો છે. આ વર્ષે શ્રાવણ મહિનો 22મી જુલાઈથી 19મી ઓગસ્ટ સુધી ચાલવાનો છે. શ્રાવણનો આખો મહિનો ખૂબ જ શુભ માનવામાં…
સનાતન ધર્મમાં વિવિધ પ્રકારના ઉપવાસનો ઉલ્લેખ છે, જેમાંથી એક જયા પાર્વતી વ્રત છે. આ વ્રત અષાઢ માસના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિએ રાખવામાં આવે છે અને તેને…
બ્રાહ્મણોના આંગણે દિવાળી જેવો માહોલ શોભાયાત્રા, યજ્ઞ-હવન, બ્લડ ડોનેશન કેમ્પ મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના અનેકવિધ સેવાકીય – ધાર્મિક કાર્યક્રમો ગામે ગામ ગુંજયો જય પરશુરામનો નાદ ભગવાન…
આજથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, આ અવસર પર દરેક વ્યક્તિ માતાની ભક્તિ અને શક્તિમાં મગ્ન રહે છે. નવરાત્રી નવ દિવસનો તહેવાર છે અને દરરોજ…
યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમ:તસ્યે નમ:તસ્યે નમ:તસ્યે નમો નમ: માઁઇ ભક્તો માઁ નું પૂજન અર્ચન ઉપવાસ અને એકટાણા કરી અનુભવે છે ધન્યતા કચ્છ માતાના…