ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન સાધુઓ મેળા દરમિયાન પાંચ દિવસ ધુણા ધખાવીને કરશે શિવ આરાધના લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ…
devotion
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ ખોડિયાર ધામ માટેલ એ ભક્તિ અને આસ્થાનું અનેરૂ પ્રતીક છે જ્યાં મા ખોડિયાર ના બેસણા છે વિશ્વભરમાંથી લોકો ત્યાં દર્શનાર્થે આવે…
અરિહંત ઈન્વેસ્ટમેન્ટના ઉપક્રમે એક સાથે 1100થી વધુ દિવડાઓની દિવ્ય આરતી, ધજા ફરકશે તેમજ ઘંટડીનો નાદ ગુંજી ઉઠશે: ‘અબતક’ સાથેની મુલાકાતમાં સમગ્ર માહિતી આપી રાજકોટમાં ભક્તિ અને…
ગુરુદ્વારાથી જી.જી. હોસ્પિટલ સુધીની શોભાયાત્રા યોજાઈ: જી.જી. હોસ્પિટલમાં ગુરુ ગોવિંદસિંઘજીની છબીને ફૂલહાર કરાયા જામનગર તા 6 jan, જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં આજે સોમવારે ગુરુ ગોવિંદસિંઘજી…
શ્રીજી બાવાની ઝાંખીથી મહાજન વાડી ભક્તિમય વાતાવરણથી ગુજી ઉઠ્યું લોહાણા મહાજનના સુપ્રીમો, સહિતના સમાજના અગ્રણીય મહાનુભવો રહ્યા ઉપસ્થિત વેરાવળ લોહાણા મહાજનના કારોબારી સભ્ય અને રેયોન ફેક્ટરીના…
આજે એટલે કે 24મી ડિસેમ્બરે વિશ્વના શ્રેષ્ઠ ગાયકોમાંના એક મોહમ્મદ રફીનો 100 જન્મદિવસ છે. તેમના અવાજમાં પ્રેમની દરેક છાયા સંભળાય છે. રફીએ લગભગ 28 હજાર ગીતો…
દરેક વ્યક્તિની વ્યક્તિગત ઓળખ માટે દરેકને અલગ અલગ નામ આપવામાં આવતું હોય છે. પરંતુ એક એવા ગામ વિશે તમે જાણો છો જ્યાં દરેકના નામ એક સરખા…
Vivah Panchami 2024: દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષની પાંચમી તારીખે વિવાહ પંચમીનો તહેવાર ઉજવવામાં આવે છે. સંતાન પ્રાપ્તિ માટે આ દિવસે કેટલાક ખાસ ઉપાયો સૂચવવામાં…
Junagadh :કારતક સુદ અગિયારસની મધરાતે 12 કલાકે ભવનાથ તળેટીમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ગિરનારની પરિક્રમાનો વિપિવત પારંભ કરાવ્યો હતો, અને સૌ સાધુ-સંતોએ જય ગિરનારી અને હર…
દરેક વ્યક્તિની વ્યક્તિગત ઓળખ માટે દરેકને અલગ અલગ નામ આપવામાં આવતું હોય છે. પરંતુ એક એવા ગામ વિશે તમે જાણો છો જ્યાં દરેકના નામ એક સરખા…