મહાવીર જયંતિ 10એપ્રિલના રોજ ઉજવવાય છે આધ્યાત્મિક વારસા અને તેમણે પ્રમોટ કરેલા મૂલ્યો, જેમ કે સત્ય, અહિંસા અને સરળતા, નું સન્માન કરે છે જૈન સમુદાય દ્વારા…
devotion
ભગવાન શંકરના અગિયારમા અવતાર કહેવાતા ભગવાન હનુમાનની ઉપવાસ અને પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. મંગળવારનું વ્રત રાખવું સુખ, ધન, કીર્તિ અને સંતાન પ્રાપ્તિ માટે…
ભગવાન શ્રીરામની પાલખીયાત્રા: રામચંદ્રજીને 2100 કિલો વિવિધ ફૂલોનો શણગાર: 1 લાખ લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો ઇસ્કોન મંદિરનો રામનવમીના દિવસે 22મોં બ્રહ્મોત્સવ હોવાથી તેની પણ ઊજવણી કરવામાં…
સુરત : વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં પ્રભુ શ્રી રામ લખેલા પુસ્તકની કરાઈ સ્થાપના વિશ્વનું એકમાત્ર એવું મંદિર જ્યાં પ્રભુ શ્રી રામ લખેલા પુસ્તકની કરાઈ સ્થાપના…
પાટડી બન્યું સોનાની હાટડી પાટડી સ્થિત ઉદાસી આશ્રમના સાનિધ્યમાં શિવકથા અંતર્ગત વિવિધ સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શિવકથાના અંતિમ દિવસ નિમિતે ભવ્ય સંતવાણી- ડાયરા…
નાટકમાં શબ્દો ન હોય તો કલાકાર હાવભાવથી વ્યક્ત કરી શકે પણ, કવિતા માટે તો શબ્દો જ જોઈએ : લાગણી જયારે અક્ષર દેહે કાગળ પર લખાય ત્યારે…
પૂ.જગાબાપા પ્રેરિત પાટડી ઉદાસી આશ્રમે રવિવારથી ગિરિબાપુની શિવકથા જતવાડમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિબાપુની કથા યોજાઈ રહી હોઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ પૂ. ભાવેશબાપુ, પૂ. વૈભવબાપુ તેમજ સીતારામ…
સંધ્યા આરતી સુધીમાં 60,000 થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા મહાશિવરાત્રીના પર્વે દિવસ દરમિયાન રેકોર્ડ બ્રેક 104 સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી આજના દિવસમાં સોમનાથ મંદિર…
ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ સમા શિવરાત્રીના મેળાનો: શનિવારથી પ્રારંભ હર હર મહાદેવના નાદથી ગૂંજશે પાંચ દિવસ સુધી ધમધમતા મેળાની તૈયારીઓ પૂર જોશમાં ભજન ભોજન…
ભવનાથ તળેટી વિસ્તારમાં સાધુ સંતોનું આગમન સાધુઓ મેળા દરમિયાન પાંચ દિવસ ધુણા ધખાવીને કરશે શિવ આરાધના લોકોને તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ…