ચારધામ યાત્રા 2025: કેદારનાથ ધામ પછી, વિશ્વ પ્રખ્યાત બદ્રીનાથ ધામના દરવાજા આજે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તો માટે ખોલવામાં આવ્યા છે. તેમજ આજે સવારે 6 વાગ્યે બદ્રીનાથ…
devotees
બાબા કેદારના કપાટ ખુલતાથી સાથે જ ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ભક્તોએ બાબાના દર્શન કર્યા છે. 2 મેના રોજ, બાબા કેદારના દર્શન કરવા…
શ્રદ્ધાળુઓ માટે રાહતના સમાચાર, ચાર ધામ યાત્રા માટે દોડશે ભારત ગૌરવ ટ્રેન ; જાણો શિડ્યુલ ચાર ધામની મુલાકાત લેવા માંગતા શ્રદ્ધાળુઓ માટે ભારતીય રેલ્વેએ એક મોટી…
ગુજરાત સરકાર, યાત્રાધામ બોર્ડ અને નર્મદા જિલ્લા વહીવટી તંત્રની સગવડોથી પરિક્રમાર્થીઓની સંખ્યા વધી, ગત વર્ષની સરખામણીએ અંદાજે 4 ગણા વધુ પરિક્રમાર્થીઓ ઉમટ્યાં ગુજરાતમાં દર વર્ષે ફાગણ…
મોહિની એકાદશી 2025 તારીખ: મોહિની એકાદશીના દિવસે, ભક્તે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે યોગ્ય વિધિઓ સાથે તેમની પૂજા કરવી જોઈએ. આ પ્રસંગે ‘વિષ્ણુ સહસ્ત્રનામ’નો પાઠ કરવો…
char dham yatra 2025 ઉત્તરાખંડની ચાર ધામ યાત્રા આજે અક્ષય તૃતીયાના શુભ તહેવાર પર શરૂ થઈ છે. આજે સવારે 10:30 વાગ્યે ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા…
માતા ગંગાની પાલખી મુખબાથી ગંગોત્રી ધામ જવા રવાના ; આવતીકાલે ખુલશે ગંગોત્રી-યમુનોત્રી ધામના કપાટ ચાર ધામ યાત્રા 2025: માતા ગંગાની ઉત્સવની પાલખી આજે ઉત્તરકાશીના મુખાબા ગામથી…
શ્રદ્ધાળુઓને નિશાન બનાવતા સાયબર ઠગોએ અપનાવ્યો નવો પેંતરો ! ધ્યાન રાખો કે સાયબર ગુનેગારો લોકોને છેતરવા માટે વિવિધ યુક્તિઓનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં, સાયબર દોસ્ત…
મહાદેવના ભક્તો માટે સારા સમાચાર 5 વર્ષ પછી ફરી શરૂ થવા જઈ રહી છે કૈલાશ માનસરોવર યાત્રા કૈલાસ માનસરોવર યાત્રા માટે અરજી પ્રક્રિયા શરૂ,જાણો કેવી રીતે…
તા.30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા યાત્રા માટે રજીસ્ટ્રેશનનો આંકડો 19 લાખને પાર પહોંચ્યો : શ્રધ્ધાળુઓમાં ભારે ઉત્સાહ તા.2 મેના રોજ કેદારનાથના અને 4 મેના રોજ…