બાલા હનુમાન મંદિરેથી બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથી નિમિત્તે નગર સંકીર્તન યાત્રા યોજાઈ સંકીર્તન યાત્રાના નગર ભ્રમણ દરમિયાન જામનગર જિલ્લાના સાંસદ-ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ…
devotees
ચારધામ યાત્રાનો 30 એપ્રિલથી થશે પ્રારંભ જાણીલો પૂજા માટે ક્યાં અને કેવી રીતે કરવું ઓનલાઈન બુકિંગ ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા 2025 30 એપ્રિલથી શરૂ થવા જઈ…
શ્રી જગન્નાથ મંદિર પુરી એક એવું પવિત્ર ધામ છે જ્યાં દરરોજના ધ્વજ ફેરવવાની પરંપરા ભક્તિ અને રહસ્યોથી ભરપૂર છે. તાજેતરમાં આવેલા ગરુડ અને ધ્વજના વિડીયોએ આ…
અંબાજી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી શ્યામ બાબાની ભવ્ય શોભાયાત્રા શ્યામ મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાની કરવામાં આવ્યું હતું આયોજન શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો અને ભક્તો મોટી…
ચારધામ યાત્રાને મળશે આરોગ્ય કવચ ૩૦ એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે દરેક વિભાગ એલર્ટ મોડ પર છે. આ વખતે ચારધામ આવતા શ્રદ્ધાળુઓને વધુ સારી આરોગ્ય…
‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની થીમ આધારીત માધવપુર મેળાનું સુખરૂપ સમાપન ગુજરાત સહિત દેશભરના 6.76 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ લીધી મુલાકાત માધવપુર ખાતે ગુજરાત સહિત નોર્થ ઈસ્ટના ૧૬૦૦થી…
હનુમાનજીને ‘બજરંગ બલી’ કેમ કહેવામાં આવે છે? પુસ્તકોમાં નહીં મળે એવું રહસ્ય! હનુમાન જયંતિ 2025: હનુમાનજી ઘણા નામોથી જાણીતા છે, આ નામોમાં સૌથી ખાસ બજરંગબલી છે.…
ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીના શુભ અવસરે આજે ભવ્ય મેળો યોજાયો ચૈત્રી પૂનમ નિમિતે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન લાખોની સંખ્યામાં…
ચૈત્રી પૂનમે અંબાજીમાં માઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું ‘બોલ મારી અંબે જય જય અંબે’ ના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું ભક્તો માતાજીનાં ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લઇ…
બહુચરાજી શક્તિપીઠમાં ચૈત્રી પૂનમનો મેળો 10 એપ્રિલથી 12 એપ્રિલ સુધી યોજવામાં આવશે બહોળી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યૂં ચૈત્રી પૂનમના દિવસે માં બહુચરના દર્શને આવનાર તમામ શ્રદ્ધાળુઓને…