રાજકોટ મિત્ર મંડળના સહયોગથી દ્વારકાધીશ કેમ્પમાં 24 કલાક જમવાની વ્યવસ્થા સાથે નાસ્તો તથા ચા-પાણીની સુવિધા: આરોગ્ય માટે ડોક્ટરની ટીમો, મોબાઈલ બેટરી ચાર્જિંગ કરવા સહિતની સેવાઓ કેમ્પમા…
Devbhoomi Dwarka
જામનગરના ST ડિવિઝન દ્વારા દ્વારકા ખાતે યોજાનાર ફૂલડોલ ઉત્સવ માટે જામનગરથી STની એક્સ્ટ્રા બસોનું સંચાલન કરાશે 51 થી વધુ મુસાફરોના ગૃપ બુકિંગ પર નિયત વિસ્તારથી વતન…
અહીં પ્રાચિન સમય મા ‘ઘાતરવડ’ નામનું એક વિશાળ નગર હતું.જ્યાં ‘એભલવાળા’અને ‘અરશીવાળા’ બેઈ રાજપુત ભાઈઓ ના રાજ હતા… આજે તો એના અવશેષો પણ ડેમ મા ડુબી…
75માં વન મહોત્સવનો પ્રારંભ દ્વારકાના ગાંધવી ગામે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરાના હસ્તે ‘હરસિઘ્ધિ વન’નું લોકાપણ Dwarka : પ્રકૃતિનું જતન કરનારા સેવાભાવિઓને ‘વન…
દેવભૂમિ દ્વારકા જિલ્લાને દ્વિતીય સાંસ્કૃતિક વન “હરસિદ્ધિ વન”ની ભેટ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલ એક પેડ મા કે નામ અભિયાન વેગવંતુ બનાવવા મુખ્યમંત્રી એ ક્રિષ્ન વડ વૃક્ષનું વૃક્ષારોપણ…
વિવિધ જિલ્લાઓમાં કુલ 7.90 લાખ તિરંગા વહીવટી તંત્રને સુપ્રત Jamnagar: રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં તા.8 થી તા.15 ઓગસ્ટના સપ્તાહ દરમિયાન યોજાનાર ‘તિરંગા યાત્રા’ની…
હવે ખમૈયા કરો મહારાજ મેઘરાજાના બે રૂપ સુરેન્દ્રનગર જિલ્લામાં હજી નોંધપાત્ર વરસાદ વરસ્યો જ નથી દરિયાકાંઠા વિસ્તારના ત્રણેય જિલ્લાની હાલત ભારે કફોડી, દ્વારકામાં તો હવે જમીનમાંથી…
તા.26જુલાઈએ રાજ્યકક્ષાના વન મહોત્સવમાં મુખ્યમંત્રીના હસ્તે 23માં સાંસ્કૃતિક ‘હરસિદ્ધિ વન’નું લોકાર્પણ ગુજરાતમાં ‘વન મહોત્સવ’ના 75 વર્ષ પૂર્ણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘એક પેડ મા કે નામ’ અભિયાનને…
રાજ્યમાં ૨૪ કલાક દરમિયાન દ્વારકા તાલુકામાં સૌથી વધુ ૧૫ ઈંચ અને પોરબંદર તાલુકામાં ૧૦ ઈંચ જેટલો વરસાદ વરસ્યો રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના…
દ્વારકાધીશ જગતમંદિરમાં સતત બીજા દિવસે શ્રીજીને કુંડલા ભોગ મનોરથ યોજવામાં આવ્યો હતો. ગતરોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે એક ભાવિક ભકત પરિવાર દ્વારા વારાદાર પૂજારીના સૌજન્યથી શ્રીજીને…