માતાજીના નૈવેદ્યના પ્રશ્ર્ને સાત માસ પહેલા થયેલા ઝઘડાના કારણે થયેલી હત્યાનો બે મહિલા સહિત છ શખ્સો સામે નોંધાતો ગુનો સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સતત…
depression
માનસિક તણાવ, ડિપ્રેશન, અપૂરતી ઊંઘ સહિતની બીમારીથી બચવાનો સરળ ઉપાય: પાણી અબતક, રાજકોટ ઘણા લોકો તેમના જીવનના અમુક તબક્કે તણાવ, ગભરાટ જેવી લાગણીઓથી ભરાઈ ગયા હોય…
અયોધ્યા ચોકના સિક્યુરિટીમેનની 15 વર્ષથી ડિપ્રેશનની દવા લેતા હતા:પરિવારમાં અરેરાટી અબતક,રાજકોટ રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલ અયોધ્યા ચોક પાસે આવેલ શિવસાગર એપાર્ટમેન્ટમાં ફ્લેટ…
અબતક, રાજકોટ બદલાતી જતી લાઇફ સ્ટાઇલ નોકરી ધંધાનું પ્રેશર, આર્થિક બાબતોનું પ્રેશર, પારીવારિક જીંદગીમાં સર્જાતા વમળોના કારણે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ વઘ્યું છે. અને વધતા જતા સ્ટેસના…
લોહીનું નિર્માણ,ચેતાતંત્ર અને સંચાલન અને પાચન ક્રિયા માટે જરૂરી વિટામીન બી-12નું સંતુલન જરૂરી એક તંદુરસ્તી હજાર ઈશ્વરકૃપા..બરાબર ગણાય છે શરીરની સામાન્ય એવી વ્યવસ્થા માં જરાક પણ…
સમગ્ર વિશ્વ છેલ્લા 1 વર્ષ કરતાં વધુ સમયથી કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. આ મહામારીની ચેઈને તોડવા માટે એક જ માત્ર ઉપાય હતો લોકડાઉન, જેના કારણે…
અવસાદ (ડિપ્રેશન) ના કારણો, લક્ષણો અને ઉપાયો ‘ડિપ્રેશન’ એટલે કે ‘અવસાદ’માનસિક તણાવએ આજના સમયની મુખ્ય સમસ્યા છે. પરંતુ તણાવ તો દરેકની જીંદગીમાં હોય છે. તો શું…
‘તણાવ’ એક ઘટના અથવા એક સ્થિતિથી શરૂ થાય છે, જયારે ‘ડિપ્રેશન’ એક માનસિક વિકાર છે વર્તમાન સમયમાં બાળકથી માંડીને દરેકનું જીવન ‘ટેન્શન’ અને જોખમથી ભરેલું છે.…
કોરોના વાયરસની મહામારીમાં દેશમાં અનેક લોકો સપડાઈ ચૂકયા છે. દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. મહામારીથી બચવા માટે માસ્ક પહેરવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સીંગ…
સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યાના સમાચારે માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકોને જ નહિ પરંતુ પુરા દેશને હચમચાવી દીધો. સુશાંત સિંહ રાજપૂત કોઇ પહેલો અમિનેતા નથી. દિગ્ગજ અભિનેતાઓ, અભિનેત્રીઓના નામ…