મેલેરિયાના પણ બે અને ટાઇફોઇડના ત્રણ કેસ: શરદી-ઉધરસના 1109, સામાન્ય તાવના 616 અને ઝાડા-ઉલ્ટીના 155 કેસ: મચ્છરોની ઉત્પતિ સબબ 634 આસામીઓને નોટિસ: રૂ.72,000નો દંડ વસૂલાયો દિવાળીના…
dengue
મચ્છરને મનુષ્યો માટે સૌથી ખતરનાક જીવ માનવામાં આવે છે. તે ઘણા જીવલેણ રોગોનું કારણ છે. સૌથી મોટી મુશ્કેલી એ છે કે મચ્છરોને જોઈને આપણે ઓળખી શકતા…
ડેન્ગ્યુ તાવ એ મચ્છરજન્ય રોગ છે જે દર વર્ષે ઘણા લોકોને અસર કરે છે. ડેન્ગ્યુ તાવમાં, શરીરમાં પ્લેટલેટ્સની સંખ્યા, એટલે કે કોષો જે લોહીના ગંઠાવાનું બનાવે…
ગુજરાતમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળામાં વધારો નોંધાયો છે. ત્યારે રાજ્યમાં શરદી ઉધરસ, તાવ, મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગના દર્દીઓ વધ્યા છે. આ દરમિયાન બદલાતા વાતાવરણ…
ગુજરાતમાં ચોમાસા બાદ રોગચાળો વકર્યો છે. તેમાં ગુજરાતનું નાનામાં નાનું શહેર પણ તેનાથી બાકાત નથી. અમદાવાદ, સુરત, રાજકોટ જેવા શહેરોમાં વિવિધ રોગોએ માઝા મૂકી છે. તેમજ…
મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં સતત વધારો છેલ્લા 15 દિવસમાં વાયરસ ઇન્ફેક્શનના 2300 થી વધુ કેસ ઝાડા ઉલટી 390 કેસ, મેલેરિયામાં 54 પોઝિટિવ કેસ, ડેન્ગ્યુમાં…
વરસાદ બાદ ભારે ગરમી શરૂ થતા રોગચાળો બેકાબુ બન્યો, મચ્છરજન્ય રોગો ઉપરાંત ટાઇફોઇડ અને કમળા જેવા રોગના દર્દીઓની પણ સંખ્યા વધી : તમામ જિલ્લાઓમાં સરકારી ચોપડે…
મગજમાં સોજો અને હાર્ટ-લિવરમાં ઈન્ફેક્શન થયું હતું છેલ્લા ઘણા દિવસોથી તબિયત ખરાબ હોવાનું પરિવારે જણાવ્યું Surat: પાલિકા સંચાલિત સ્મીમેર મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતી અને એનેસ્થેસિયાનો અભ્યાસ…
મચ્છરજન્ય રોગો સાથે પ્રદૂષિત પાણીના કારણે લોકો વધુ બીમાર પડે છે : આ ઋતુમાં અનેક વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાતા ઘણા રોગને મોકળું મેદાન મળી જાય…
Surat: ચોમાસાની મોસમમાં વરસાદના લીધે સુરત સહિતના વિસ્તારોમાં પાણી અને મચ્છરજન્ય એટલે કે ઝાડા ઉલટી, મલેરિયા, ડેન્ગ્યુ, તાવ, કોલેરા, કમળો જેવી બીમારીના કેસમાં વધારો થઈ રહ્યો…