અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારોમાં વસતા સિંહો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. આગામી સિંહોની વસ્તી ગણતરી શરૂ થવાની તૈયારીઓ વચ્ચે, છેલ્લા માત્ર ૪૮ કલાકમાં ત્રણ સિંહોના…
deaths
બિહારમાં 27 અને યુપીમાં 22 લોકોના મોત: પીડિત પરિવારને ચાર લાખની સહાય આપવા બંને રાજ્યના મુખ્યમંત્રીની જાહેરાત ઉત્તર પ્રદેશ, બિહાર અને ઉત્તરાખંડમાં વાવાઝોડા અને વીજળી પડવા…
બંગલામાં માંસાહારી કુકડો આવ્યા બાદ ફોજદાર રાવ, પોપટ, બીલાડી અને કુતરાના ભેદી મો*ત..! ફોજદાર રાવના મૃ*ત્યુ પછી કુકડો ગુમ થયા બાદ જયદેેવે ભૂત બંગલામાં જ સુવાનો…
૨૦૨૪ માં, ભારે હવામાન ઘટનાઓને કારણે ભારતમાં ૩,૨૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. વીજળી અને વાવાઝોડાથી 1,374 લોકો માર્યા ગયા, પૂર અને ભારે વરસાદથી 1,287…
જો આપણે વર્ષ 2024 માં હૃદયની સમસ્યાઓ પર એક નજર નાખીએ, તો આપણને ખ્યાલ આવશે કે માત્ર ભારતમાં જ નહીં, વિશ્વના ઘણા દેશોમાં હૃદય રોગ અને…
ગીર સોમનાથ: ન્યુમોનિયા (Pneumonia)એ ફેફસાંનો ચેપ છે, જે સામાન્ય રીતે બેક્ટેરિયા અને વાયરસને કારણે થાય છે. ન્યુમોનિયાનું સૌથી સામાન્ય બેક્ટેરિયલ કારણ સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા (Streptococcus pneumoniae) નામના…
ન્યુમોનિયા એ બેક્ટેરિયા, વાયરસ કે ફૂગના ચેપને કારણે થતી બળતરાયુક્ત શ્ર્વસન વિકૃત્તિ છે: આ સમસ્યાને કારણે વિશ્ર્વમાં દર વર્ષે આઠ લાખ બાળકોના મૃત્યુ થાય છે: જીવલેણ…
યુપીના હાથરસમાં સત્સંગ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગની ચીસો હજુ પણ સંભળાય છે. સત્સંગ સ્થળથી લઈને હોસ્પિટલો સુધી શોકનો માહોલ છે. તેમના સ્નેહીજનોના મૃતદેહો રડતા લોકોના આંસુને…
બર્થડે પાર્ટીમાંથી પરત ફરતા તબીબ પરિવારને અકસ્માત નડ્યો : સાત માસની બાળકીનું પણ કરૂણ મોત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક ઇડર હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાયાના અહેવાલ…
ભારતમાં ડાયાબિટીસ, કેન્સર અને હાર્ટ એટેકના કારણે મૃત્યુની સંખ્યા દિવસેને દિવસે વધી રહ્યા છે. સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટના અહેવાલમાં જણાવાયું છે કે 26 રાજ્યો તેમજ…