બાલા હનુમાન મંદિરેથી બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથી નિમિત્તે નગર સંકીર્તન યાત્રા યોજાઈ સંકીર્તન યાત્રાના નગર ભ્રમણ દરમિયાન જામનગર જિલ્લાના સાંસદ-ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ…
Death
વઢવાણના ભોગાવો નદીના ચેકડેમમાં ડૂબી જવાથી બે કિશોરોના નીપજયા મો*ત બંને મૃ*તકોના મૃ*તદેહને PM અર્થે વઢવાણની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે પોલીસ આ દુઃખદ ઘટનાની ઊંડાણપૂર્વક…
એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી : પરિવારજનો ડોક્ટરોએ તેને જુનાગઢ રીફર કરી બિનજરૂરી આઈસીયુમાં રાખી : પરિવારજનો ડોક્ટરની બેદરકારી છુપાવવા પરિવારજનો પાસેથી રૂપિયા લીધાનો…
વડાલીમાં પરિવારના સામુહિક આપ*ઘાતના પ્રયાસનો મામલો માતા-પિતા બાદ બે પુત્રના સારવાર દરમિયાન મો*ત પુત્રી અમદાવાદમાં સારવાર હેઠળ સાબરકાંઠામાંથી એક કરુણ ઘટના સામે આવી છે. ગતરોજ વડાલીના…
જાપાનના કિલિંગ સ્ટોનની વાર્તા, સ્પર્શને કારણે મૃ*ત્યુનો દાવો પથ્થર તૂટ્યા બાદ લોકો તેનાથી દૂર થઈ ગયા છે. એવું કહેવાય છે કે એક શેતાનને પથ્થરમાં કેદ કરવામાં…
ઉંબરી ગામે વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત 3 લોકોના મો*ત મૃ*તદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયા ખેતરમાં ઘાસચારો લેવા ગયેલી મહિલા સહિત 3ને કરંટ લાગતા ઘટના સ્થળે…
દેશભક્તિ ફિલ્મો માટે જાણીતા બોલીવુડના પીઢ અભિનેતા મનોજ કુમારનું 87 વર્ષની વયે નિધન મુંબઈની કોકીલાબેન હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ દિગ્ગજ અભિનેતાના નિધનથી બોલીવુડમાં શોકની લહેર બોલિવૂડમાંથી…
વોર્ડ વાઇઝ શરૂ કરાયેલા આધાર કેન્દ્રો પર 18 વર્ષથી ઉપરના નાગરિકોના નવા કાર્ડ નહિં નીકળે અરજદારો સાથેની માથાકૂટ ટાળવા જન્મ-મરણ વિભાગમાં ભાવ વધારાના બોર્ડ લગાવાયા કોર્પોરેશન…
ફરજ પર ન હોવા છતાં સૈનિકનું આકસ્મિક મોત થાય તો પરિવારને પેન્શન આપવા પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આપ્યો ચુકાદો જો કોઈ સૈનિક ફરજ ન હોય ત્યારે…
બર્થ એન્ડ ડેથ સર્ટિફીકેટની એક કોપીના હવે રૂ.5ના બદલે રૂ.50 ચુકવવા પડશે ચોતરફ મોંઘવારીથી ઘેરાયેલા વ્યક્તિ માટે હવે જન્મ અને મરણના દાખલાની કોપી કઢાવી પણ મંગળવારથી…