આવતીકાલ તા.15-09-2024ને રવિવાર, ભાદરવા સુદ બારસ એટલે કે ‘વામન દ્વાદશી’ના રોજ દ્વારકાધીશ જગતમંદિરમાં વિશેષ વામન દ્વાદશી ઉત્સવ મનોરથ ઉજવવામાં આવનાર હોય જગતમંદિરમાં શ્રીજીના ઉત્સવ દર્શનમાં જરૂરી…
Darshan
આજે રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતીક છે, જે દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે…
શ્રી ડુંગર ગુરુવે નમો નમઃ શ્રી નરેન્દ્રમુનિ ગુરુવે નમો નમઃ ગોંડલ સંઘાણી સંપ્રદાયના બા.બ્ર. જયા-વિજ્યાબાઈ મહાસતીજીના આજ્ઞાનુંવર્તિ પરમ પૂજ્ય ચંદ્રિકાબાઈ મહાસતીજીએ (જેમનો દીક્ષા પર્યાય 59 વર્ષ…
સોમનાથ મંદિરમાં શ્રાવણના બીજા સોમવારે ભક્તોની ભીડ સવારે 10 વાગ્યા સુધીમાં 30 હજાર થી વધુ શ્રદ્ધાળુઓએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા સોમનાથ : દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં…
સૌરાષ્ટ્રનું ‘અમરનાથ’: “ઝરીયા મહાદેવ ” ગુફામાંથી શિવલિંગ પર સ્વયંભુ થતો જળાભિષેક ચોટીલાથી 15 કિમી દૂર થાનગઢ રોડ પર આવેલા ઝરીયા મહાદેવ મંદિરે બારેમાસ શિવલિંગ પર સતત…
આજે વહેલી સવારેથી ભોળીયાનાથને રીઝવવા ભક્તોએ કર્યા અભિષેક, મહાપૂજા : મંદિરમાં અદભુત શણગાર શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે જ હર હર શંભુના નાદ ગુંજી ઉઠ્યા શ્રાવણ માસમાં…
હિંદુ ધર્મમાં શ્રાવણ મહિનો ખૂબ જ વિશેષ હોય છે. શ્રાવણ મહિનામાં શિવભક્તો કાવડ યાત્રા કાઢીને ભગવાન શંકરના દર્શન કરવા જાય છે. આ પ્રસંગે હરિદ્વારમાં ઘણી ભીડ…
જગન્નાથ રથયાત્રા 2024 : દર વર્ષે અષાઢ મહિનામાં જગન્નાથજી રથ પર સવાર થઈને યાત્રા માટે નીકળે છે. ચાલો જાણીએ કે જગન્નાથ રથયાત્રાના 10 દિવસનું શેડ્યૂલ શું…
10 મેના રોજ કેદારનાથ મંદિરના દરવાજા શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા. યાત્રાના પ્રારંભથી જ ભક્તોની ભીડ જામવા લાગી હતી. છેલ્લા બે વર્ષની જેમ આ વર્ષે પણ…
તા. ૨૨.૫.૨૦૨૪ બુધવાર ,સંવંત ૨૦૮૦ વૈશાખ સુદ ચતુર્દશી, સ્વાતિ નક્ષત્ર , વરિયાન યોગ, ગર કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ તુલા (ર,ત) રહેશે. મેષ…