વિશ્ર્વ વન્ય દિવસ નિમિતે યોજાયેલી બેઠકમાં પણ સહભાગી થયા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સાસણમાં લાયન સફારી પાર્કમાં ત્રણ કલાકથી વધુ સમય ગાળ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હાલ માદરે …
Darshan
ઉજ્જૈન મહાકાલ મંદિર: મહાશિવરાત્રીના બીજા દિવસે ભગવાન મહાકાલના મુગટને શણગારવામાં આવ્યો છે. વર્ષમાં એકવાર ભગવાન મહાકાલ સાફાને શણગારે છે અને ભક્તો ભગવાનના દર્શન કરવા માટે મોટી…
બ્રહ્માકુમારીઝ જ્ઞાનવીણા ખાતે દ્રાદશ જ્યોતિલિંગ દર્શનનું ભવ્ય આયોજન ત્રિમૃતિ શિવ જયંતી મહોત્સવ સાથે દ્રાદશ જ્યોતિલિંગના દિવ્ય દર્શનનું આયોજન મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી જુનાગઢ…
મોહનજી ભાગવતે શ્રીમદ્ રાજચંદ્ર મિશન અને સદગુરુધામ, બરૂમાળ, ધરમપુરની મુલાકાત લીધી મોહનજી ભાગવતે ‘શ્રીમદ રાજચંદ્રજી’ની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જલાભિષેક કર્યો હતો દેશ-વિદેશનાં 150 થી વધુ…
ભાવેશ મહારાજ કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસે પહોચ્યા બહોળી સંખ્યા માં ભાવિકો રહ્યા ઉપસ્થિત કચ્છી આશ્રમ હરિદ્વારનાં મહંત સદગુરુ હરિદાસજી મહારાજની પ્રેરણાથી હરિદ્વારથી પધારેલ ભાવેશ મહારાજ હાલમાં…
ઈન્ડિગો એરલાઈન્સે બેંગલુરુ અને અયોધ્યા વચ્ચે નવી સીધી ફ્લાઈટ શરૂ કરવાની વાત કરી છે. આ ફ્લાઈટનું સંચાલન 31મી ડિસેમ્બરથી શરૂ થશે. સંપૂર્ણ વિગતો માટે આગળ વાંચો……
નારાયણ મૂર્તિ જેવા લોકોને ગર્વ થાય તેવા ઘટસ્ફોટમાં, ગીરના એશિયાટિક સિંહો બિગ કેટની દુનિયામાં સૌથી મોટા હીરો સાબિત થઈ રહ્યા છે. જ્યારે તાંઝાનિયાના સેરેનગેતી નેશનલ પાર્કમાં…
રાજ્યમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે દેવ દિવાળીને લઇ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેમજ અરવલ્લી જિલ્લાની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન…
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વડતાલ ખાતે ગો મહિમા દર્શન-પ્રદર્શનની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું રાજ્યપાલએ ગાયોની પૂજા-અર્ચના કરી વંદન કર્યા અને ગાયોની પ્રદક્ષિણા…
વનરાજ નું વેકેશન પૂર્ણ… ગીર અભ્યારણની સહેલ માટે ઓનલાઈન બુકિંગ ફુલ ગીરની હોટલ-રિસોર્ટમાં દેવ દિવાળી સુધી બુકિંગ સિંહ બાળની કિલકારીઓથી ગીરનું જંગલ ગુંજી ઉઠ્યું વિશ્વપ્રસિદ્ધ અશિયાટીક…