દાહોદ જિલ્લામાં 2 લાખ 60 હજાર 800 જેટલા લાભાર્થીઓને સહાય પેટે સહાય અંદાજીત રુ. 52.16 કરોડની સહાય વર્ચ્યુઅલ માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના તમામ ખેડૂતોના ખાતામાં…
dahod
દાહોદ:-જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરા ચૌહાણના માર્ગદર્શન હેઠળ આજરોજ ઘાંચીવાડ આંગણવાડી કેન્દ્ર ઉપર અન્નપ્રાશન અને બાળદિવસની ઉજવણી કરવામાં આવી હતી. બાળ ઘડતર સાથે આંગણવાડીમાં સગર્ભાબહેનો – ધાત્રીમાતાઓ…
આરોગ્ય વિભાગ દ્વારા 30 થી વધુ ઉંમરના તમામ નાગરિકોની નોંધણી અને નિઃશુલ્ક ચકાસણી કરાશે દાહોદ : રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્ય…
પ્રયાગરાજમાં બસ અને બોલેરો વચ્ચે ટક્કર થતાં છત્તીસગઢના દસ લોકોના મોત : 19 ઈજાગ્રસ્ત પ્રયાગરાજ કુંભથી પરત ઘરે ફરી રહેલા શ્રદ્ધાળુ પરિવારને અકસ્માત નડ્યો હતો. જેમાં…
ધોરણ – 10 અને ધોરણ – 12 ની પરીક્ષાઓ તારીખ – 27-02-2025 થી તારીખ – 17-03-2025 દરમ્યાન યોજાશે સ્ટ્રોંગ રૂમના સ્ટ્રીક બંદોબસ્તથી લઇને સ્ટ્રીકલી એક્ઝામ કન્ડકટ…
ગૌશાળા રોડ, દોલતગંજ બજાર, દાહોદ ખાતેથી 01 (એક) બાળ શ્રમિકને મુક્ત કરવામાં આવ્યો દાહોદ : દાહોદ જિલ્લામાં કલેક્ટર યોગેશ નિરગુડે દ્વારા બાળ શ્રમયોગી પ્રથા નાબુદી માટે…
છરછોડા ગામના પ્રગતિશીલ ખેડૂત ચંદુ ભાભોર દ્વારા વિવિધ ગામોમાં જઈને પ્રાકૃતિક ખેતી અંગે અપાતી તાલીમ દાહોદ: આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતા દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાનું અંતરિયાળ ગામ…
દાહોદ: ધાનપુર તાલુકાના હાટ બજારમાં “સ્પર્શ રક્તપિત્ત જન જાગૃતિ અભિયાન” અંતર્ગત ભવાઈ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો હતો. જેમા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત, જિલ્લા રક્તપિત્ત…
ડાયરેક્ટર ઓફ ટેલિકોમ, રૂરલ (ગુજરાત)કે. બી. શર્મા ઉપસ્થિત રહ્યા દાહોદ જિલ્લામાં જિલ્લા સ્તરે ટેલિકોમ સંબંધિત મુદ્દાઓનો અસરકારક રીતે ઉકેલ આવે તે હેતુસર ટેલિકોમ પ્રશ્નોના નિકાલ માટે…
એચ. આઇ. વી. એઈડ્સ, ટીબી, હિપેટાઇટિસ વિશે પણ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામા આવ્યું દાહોદ: દાહોદ જિલ્લાના નગરાણા પ્રાથમિક આરોગ કેન્દ્ર હસ્તકના જી. પી. ધાનકા એમ.એસ. ડબલ્યુ.…