ઇમરજન્સી વોર્ડ અને પીએમએસએસવાય બિલ્ડિંગમાં ટીમ તૈનાત: કંટ્રોલરૂમ શરૂ સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં બિપોરજોય વાવાઝોડાની દહેશતના પગલે તમામ તંત્રો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે…
cyclone
રાજકોટ જિલ્લામાં બિપરજોયની અસર કાલે રાતથી શરૂ થઈ જશે આવશ્યક ચીજ વસ્તુઓ આજે ખરીદી લેવી, કાલ રાતથી ગુરૂવાર આખો દિવસ અસર વર્તાશે: માલઢોરને ખુલ્લા મૂકી દેવા:…
5,000થી વધુ ફૂડ પેકેટ તૈયાર: બપોર સુધીમાં 243થી વધુ લોકોનું સ્થળાંતર, સાંજ સુધીમાં સ્થળાંતરની કામગીરી કરાશે પૂર્ણ: મહાકાય હોર્ડિંગ્સ બોર્ડ ઉતારવા પાંચ ક્રેઇન કામે લગાડાઇ: 16મી…
સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે આવતીકાલે બિપરજોય વાવાઝોડું ત્રાટકવાનું છે તે પૂર્વે જ સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. નવ-નવ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે. તંત્ર એલર્ટ…
મામલતદાર દોડી ગયા: સવારે બે કલાકમાં બે ઈંચ, વિજળી ગુલ સમગ્ર શહેરમાં ઠંડક પ્રસરી બિયરજોય વાવાઝોડાને લઈ ઉપલેટા પંથકમાં ભારે પવન સાથે ધીમી ધારે વરસાદ પડતા…
બિપરજોય વાવાઝોડાના પગલે બે દિવસમાં તંત્ર દ્વારા સમજાવટ તથા માઇકથી એનાઉન્સમેન્ટના કારણે અંદાજે બે હજાર લોકો સ્વેચ્છાએ વતન ચાલ્યા ગયા બિપરજોય વાવાઝોડાના પગલે કચ્છનું વહીવટીતંત્ર સજ્જ…
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ કોર્પોરેટરો-હોદેદારો સાથે બેઠક યોજી: કૃષિમંત્રીએ કાર્યાલયની લીધી મુલાકાત સમગ્ર સૌરાષ્ટ્રને ભયંકર અસર કરતા ” બિપોરજોઇ ” વાવાઝોડાની અસર રાજકોટમાં પણ થવાની શક્યતા હોઇ…
જિલ્લામાં 42 એમ્બ્યુલન્સ ફાઈબર બોટ, 21 ડીવોટરીંગ પંપ, 94 તરવૈયા, 254 જેસીબી, 509 બસ અને એનડીઆરએફની ટીમ તૈનાત: અસરગ્રસ્તો માટે 884 પ્રાથમિક શાળા અને 300 સમાજવાડી…
2019માં ચક્રવાત વાયુએ અને ત્યારબાદ 2020માં નિસર્ગના કારણે મહારાષ્ટ્ર અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને વરસાદથી તરબોળ કર્યુ હતુ તો 2021માં તોક્તેએ દિવ-ઉના પાસે લેન્ડફોલ કર્યુ હતુ અને…
ભુજમાં દીવાલ પડતા બે બાળકોના મોત, પોરબંદરમાં મકાન ધરાશાયી થતા આધેડનું મોત, જસદણમાં વૃક્ષ પડતા પરિણીતાનું મોત બિપરજોય વાવાઝોડાના લીધે સૌરાષ્ટ્ર કચ્છમાં 4 લોકોનો ભોગ લેવાયો…