cyclone

Img 20230614 Wa0019.Jpg

અત્યાર સુધીમાં 2167 લોકોનું સ્થળાંતર: 165 સગર્ભાઓને પી.એચ.સી., સી.એચ.સી.માં દાખલ કરાઈ: આરોગ્યની ટીમ સ્ટેન્ડ બાય: જિલ્લાની પરિસ્થિતિ પર નજર રાખતા અને અધિકારીઓ પાસેથી માહિતી મેળવતા પ્રમુખ…

Screenshot 13 6.Jpg

બિપરજોય વાવાઝોડાના સંકટને લઈને આર્મીની તૈયારીઓની સમીક્ષા કરતાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી કેન્દ્રિય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ કચ્છ જિલ્લાના મુખ્યમથક ખાતે બિપરજોય વાવાઝોડાના સંકટ સામે વહીવટીતંત્રની પૂર્વ…

પ્રાદેશિક કમિશનર ધીમંતકુમાર વ્યાસે ‘અબતક’ સાથેની વાતચીતમાં તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપી સૌરાષ્ટ્ર અને ગુજરાત પર મંડાઈ રહેલા બિપરજોય વાવાઝોડાની આફત સામે રાજકોટની 31 નગરપાલિકા ઓમાં…

Screenshot 12 5

732 લોકોનું સ્થળાંતર કરી સલામત સ્થળે આશરો અપાયો બીપર જોય વાવાઝોડાના પગલે વહીવટી તંત્ર ખડે પગે રહ્યું હતું. શહેરના નિચાણ વારા અને ઝુપડ પટ્ટી વારા  732…

Screenshot 10 12

બિપરજોય વાવાઝોડા સંદર્ભે વહીવટી તંત્રની સાથે સંકટ સમય સાંકળ બનતી સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્થળાંતરીત લોકોની જમવાની વ્યવસ્થા માટે  મદદ કરી રહ્યા છે સંભવિત બિપરજોય વાવાઝોડાને લઈને…

Screenshot 6 19

દરેક તાલુકા માટે વર્ગ-1 ના લાયઝન અધિકારીની નિમણુંક કરતા કલેકટર: કેન્દ્રી મંત્રી દેવુસિંહ ચૌહાણ જોડીયા પોર્ટ જેટીની મુલાકાત લઇ જરુરી સુચનો કર્યા બિપરજોય વાવાઝોડા અન્વયે જિલ્લામાં…

Screenshot 3 26

આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી: વાવાઝોડું હાલમાં જખૌ પોર્ટથી 280 કિમી, દ્વારકાથી 290 કિમી, નલિયાથી 300 કિમી, પોરબંદરથી 350 કિમી દૂર  બિપરજોય વાવાઝોડાને લઇને હવામાન…

Screenshot 2 29

વાવાઝોડામાં દુર્ઘટના ટાળવા વહિવટી તંત્રની સુચના બાદ કાર્યવાહી સૌરાષ્ટ્રમાં બિપરજોય ચક્રવાતની અસર દેખાવા લાગી છે ત્યારે દ્વારકા સ્થિત દૂરદર્શનનાં હાઇપાવ2 ટ્રાન્સમીટ2નો ટાવર ક્ષતિગ્રસ્ત થયો હતો. નેવું…

Helpline

ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1077 પરથી પણ સહાયતા મળી રહેશે ગુજરાતમાં બિપરજોય વાવાઝોડું ત્રાટકવાની દહેશત જણાય રહી છે ઝીરો કેઝયુલીટીના સંકલ્પ સાથે રાજય સરકાર દ્વારા તૈયારીઓ…

Screenshot 7 21

સંભવિત વાવાઝોડાની પિરસ્થિતિને પગલે બે દિવસ સુખડી ગાંઠીયાના ર0 હજારથી વધુ ફુડ પેકેટ તૈયાર કરાયા: રાહત રસોડાની મુલાકાત લેતા ધારાસભ્ય ઉદય કાનગડ અને શહેર ભાજપ પ્રમુખ…