રાજયભરમાં કોરોનાનું સંક્રમણ સતત વધતા સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રી કરફયુ 15મી એપ્રિલ સુધી લંબાવાયો: રાજકોટમાં હવે 10 વાગ્યા બદલે 9 વાગ્યાથી બહાર નીકળવા પર પ્રતિબંધ…
Curfew
ગુજરાત સહિત ભારતભરમાં કોરોનાના કેસ ફરી ઝડપભેર વધતા સાવચેતીનાં ભાગરૂપે ઘણા રાજયોનાં શહેર જિલ્લાઓમાં પાબંદીઓ લાદી લેવાઈ છે. વધતા કેસમાં ગુજરાત ચોથા ક્રમે છે. સંક્રમણનાં આ…
રાજકોટથી ઉપડતી અમદાવાદની 4, મહુવા, નવસારી 2-2, સુરતની 1 બસ બંધ કરાશે: અન્ય 20થી વધુ બસો રાજકોટ સિટીમાં નહીં પ્રવેશે કોરોનાના કેસ વધવાના કારણે રાજકોટ સહિત…
રાજયમાં સ્થાનીક સ્વરાજયની ચૂંટણી બાદ કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આજથી રાજકોટ સહિત રાજયના ચાર મહાનગરમાં રાત્રીનાં 10 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કફર્યુંની…
ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને દરરોજ નવા કેસોનો વધારો થઈ રહ્યો છે. જેના ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી…
રાજકોટ સહિત ચાર મહાનગરોમાં નાઈટ કફર્યુ 31મી સુધી લંબાવાશે રાજયમાં ફરી કોરોનાએ માથુ ઉંચકતા રાત્રી કફર્યું લંબાવવા રાજય સરકાર મજબૂર: ગમે તે ઘડીએ કરાશે સત્તાવાર જાહેરાત…
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સત્તાવાર નિવાસ સ્થાને મળેલી કોર કમિટિની બેઠકમાં મોડી રાત્રે લેવાયો નિર્ણય: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના કારણે કોરોનાએ ફરી ઉથળો મારતા રાત્રી કરફયુ લંબાવાયો સ્થાનિક…
રાજકીય સામાજીક અને ધાર્મિક કાર્યક્રમમાં ક્ષમતાથી ૫૦ ટકા મર્યાદામાં આયોજન વૈશ્વિક મહામારી કોરોનાને નાથવા કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ લોકડાઉન કરવામાં આવ્યું હતુ બાદ સંક્રમણ ઘટતા અનલોક…
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરની જનતા માટે રાહતના સમાચાર છે. રાજ્યના ચાર મહાનગરોમાં લાગુ રાત્રિ કર્ફ્યૂના સમયમાં સરકારે રાહત તો આપી છે પરંતુ કર્ફ્યૂને લંબાવી…
અમદાવાદમાં ૩૧મી સુધી રાત્રી કરફ્યુ લંબાવાયો: વડોદરા, સુરત અને રાજકોટમાં પણ કરફ્યુ લંબાશે કોરોમાં હજુ ગયો નથી. માટે લોકોએ રાત્રે ઘેર હાજર રહેવું હિતાવહ છે. અમદાવાદમાં…