સ્વતંત્રતાનું શું મહત્વ છે ? દુ:ખમાં કોણ પડખે આવે છે ? કોરોના એક ગુરૂની ભૂમિકા ભજવી જીવનમાં આવું ઘણું બધું સમજાવી ગયો સાચા સુખનો અનુભવ દુ:ખની…
Curfew
ઔરંગઝેબની કબર હટાવવાના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું ટોળાને કાબુ કરવા પહોંચેલી ખાખી પર છુટ્ટા પથ્થરના ઘા કરાયા: હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં…
સમસ્યાઓનો સરતાજ વોર્ડ નં.7: લોક દરબારમાં 63 ફરિયાદો ઉઠી વોર્ડ નં.7માં મેયરના લોક દરબારમાં શહેરની જૂની અને મુખ્ય બજારોમાં નિયમિત સફાઇ થતી ન હોવાની ફરિયાદો ઉઠી…
શુક્રવારથી કર્ફ્યુમાં આંશિક રાહત,શાળા કોલેજ અને બસ સેવાને શરૂ કરાઇ 31 જુલાઈએ હરિયાણાના નૂહમાં હિંસા બાદ કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો અને શાળા અને કોલેજો બંધ…
ગ્રામ વિસ્તારોની બજારો સૂમસામ ઠાસરા નગરમાં અને ગળતેશ્વર તાલુકાના વાડદ ગામે મુસ્લીમ સમાજ દ્વારા બંધનું એલાન જાહેર કરાયુ હતુ. ગામના વિવિધ વિસ્તારોમાં આજે સવારથી કરફ્યુ જેવો…
સલવાણી માતા ગરબે રમે ! જેવો માહોલ લગ્ન પ્રસંગ, ધાર્મીક, રાજકીય સામાજીક, સાંસ્કૃતિક અને શૈક્ષણીક મેળાવડામાં 400ના બદલે હવે માત્ર 150 વ્યકિતઓ જ એકઠા કરી શકાશે…
આજથી રાત્રી કરફ્યુનો સમય રાત્રીના 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી રાત્રી કરફ્યુનો સમય વધતા કલાકારો-સાઉન્ડના ધંધાર્થીઓ મૂંઝવણમા,લગ્ન બુકીંગ કેન્સલ થવા લાગ્યા અબતક,ઋષિ દવે,રાજકોટ. રાજ્યમાં…
અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 25, સુરતમાં 7, ભાવનગરમાં 6, વડોદરામાં 5 અને જામનગર મહાપાલિકા વિસ્તારમાં 3 કેસ: રાજયમાં કોરોનાના એકિટવ કેસનો આંક 372 એ પહોચ્યો …
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર ખાતે યોજાયેલ સંવાદ કાર્યક્રમ “મોકળા મનમાં” એક મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ જાહેરાત અંતર્ગત મુખ્યમંત્રી રૂપાણીએ કોરોનાના કારણે જે બાળકોએ પોતાના માતાપિતા…
રાજ્યમાં પ્રતિવર્ષ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પરંપરાગત રીતે રથયાત્રા/શોભાયાત્રા કાઢી હર્ષ અને ઉલ્લાસ સાથે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યમાં ચાલુ વર્ષે પણ ભગવાન…