Culture

ઐતિહાસિક વિરાસત અને સંસ્કૃતિને‘પીપલ ટુ પીપલ કનેક્ટ’ દ્વારા પુનર્જિવિત કરવાની નેમ: મુખ્યમંત્રી

ગુજરાત આવેલી ચોથી ધમ્મયાત્રાના સભ્યોએ લીધી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત મેકોંગ અને ગંગા સંસ્કૃતિ વચ્ચે સાંસ્કૃતિક તથા આધ્યાત્મિક જોડાણ સુદ્રઢ કરવા ચોથી ધમ્મયાત્રાનું ભારતમાં આગમન મુખ્યમંત્રીભૂપેન્દ્ર…

What Is Mahakumbh, Why, When And Where Is It Held? Know The Answers To All These Questions

મહાકુંભ 2025: સંગમ શહેર પ્રયાગરાજમાં 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી વર્ષ 2025માં કુંભ મેળાનું આયોજન કરવામાં આવશે, જે એક મહાકુંભ છે. ચાલો જાણીએ, કુંભ અને મહાકુંભમાં…

Kutch'S Ancient Town 'Dholavira' Will Shine! The Splendor Will Be Changed At A Cost Of 135 Crores

વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મેળવનાર કચ્છમાં આવેલા આશરે 5 હજાર વર્ષ જૂના નગર ધોળાવીરાને ડેવલપ કરવામાં આવશે અને કચ્છની સંસ્કૃતિને ઉજાગર કરતો લાઇટ ઍન્ડ સાઉન્ડ શો…

Hetal Katarmal, A Talent Shaping Indian Culture Through Bharatanatyam

અબડાસાની હેતલ કટારમલ કચ્છી ભાનુશાલી સમાજની એક ઉજ્જવળ પ્રતિભા છે, જેઓએ ભારતીય નૃત્યકળાના વિશિષ્ટ સ્વરૂપ ભરતનાટ્યમ દ્વારા ગુજરાત અને ભારતના નૃત્યપ્રેમીઓના દિલ જીત્યા છે. જામનગરમાં જન્મેલા…

સ્વામીનારાયણ સંપ્રદાયે ગુરૂકુલ પ્રણાલી થકી ભારતીય ઋષિ સંસ્કૃતિને જાળવી: ભુપેન્દ્ર પટેલ

ત્રિ-દિવસીય પંચાબ્દિ મહોત્સવ કરમડ ખાતે મુખ્યમંત્રીના હસ્તે સ્વામીનારાયણ ગુરૂકુળ નૂતન વિદ્યાર્થી છાત્રાલયનું ખાતમુહુર્ત કરાયું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે સુરેન્દ્રનગર જિલ્લાના કરમડ (રાણપુર) ગામે શ્રી સ્વામિનારાયણ…

Tent City Opens In Kutch: Ranotsav Begins From December 1

Kutch news : કચ્છના રણમાં ટેન્ટ સિટી પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પ્રવાસીઓ માટે રણ ઉત્સવની શરૂઆત 1 ડિસેમ્બરથી થશે. આ વર્ષે રણ ઉત્સવ “રણ…

Why Should One Eat At Sister'S House On Bhai Bij? Knowing The Reason...

ભાઈબીજનો તહેવાર ભાઈ-બહેનના સંબંધની વિશેષતા દર્શાવે છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના માટે ભોજન બનાવીને તેમનો પ્રેમ વ્યક્ત કરે છે. ભાઈઓ…

A New Experience Of Kutch Culture At Dholaweera Tent City

ધોળાવીરા ટેન્ટ સિટીમાં કચ્છની સંસ્કૃતિનો એક નવો અનુભવ થયો હતો. ત્યારે ટેન્ટ સિટીમાં આવતા પ્રવાસીઓ બોલિવૂડ થીમ સાથે ટેન્ટ સિટીમાં રહેવાનો આનંદ માણી શકશે. તેમજ ધોળાવીરા…

સંસ્કૃતી ઉત્સવ સાથે વિકાસ ઉત્સવ ભારતની તાસીર: નરેન્દ્ર મોદી

રાજકોટ-મોરબી-જામનગરનો ત્રિકોણ મિનિ જાપાન બનવા તરફ આગળ ધપે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અમરેલીથી સૌરાષ્ટ્રને દિવાળીના પર્વ પૂર્વે રૂ.4800 કરોડના વિકાસ કાર્યોની ભેટ: દુધાળા ગામે ભારત માતા…

Diwali 2024: Ever Wondered Why Goddess Lakshmi Is Worshiped Only After Sunset?

Diwali 2024 : ભારતીય સંસ્કૃતિનો દિવાળી મુખ્ય તહેવાર છે. તેમજ આ તહેવાર પર દેવી લક્ષ્મીની પૂજાનું વિશેષ મહત્વ છે. પરંતુ મોટાભાગના લોકોના મનમા વિચાર આવતુ હોય…