Culture

Img 20201127 Wa0024

કાર્તિક સુદ અગિયારસથી પૂનમ સુધીના પાંચ દિવસીય મેળામાં લાખોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે: હાલ કોરોના મહામારીને કારણે મેળો રદ્દ “આજ મહારાજ ! જલ પર ઉદય…

જિંદગી એટલે એક એવું ચક્ર જેમાં સમય અંતરે જાણતા-અજાણતા અનેક ફેરફારો થઈ જતા હોય છે. જેની કદાચ ક્યારેય કોઇએ અપેક્ષા પણ ના કરી હોય અથવા કોઈ…

Img 20201007 Wa0009

શિવ, કૃષ્ણ અને દુર્ગાની મુદ્રાઓથી ઉજાગર થતી ભારતીય સંસ્કૃતિ નૃત્ય દ્વારા માનસિક તણાવ દૂર થાય છે અને શરીર ખૂબ જ સ્વસ્થ રહે છે. ભરત નાટ્યમ નૃત્ય…

તંત્રી લેખ

નકલખોરીમાં રચ્યાપચ્યા રહેલા આપણા દેશે એની મૂલ્યવાન અસલિયતને ભૂંડી ભૂખ્ખ કરી નાખી છે, કોન્વેન્ટ કલ્ચરનું આપણી ઉગતી પેઢીને કલ્પનાતીત ઘેલુ લગાડયું છે અને આપણા સમગ્ર સમાજમાં,…

તંત્રી લેખ 2

અત્યારે આપણો દેશ આવી જોખમી સંભાવનાનું પ્રતિબિંબ પાડે છે…અહીં એવો કટાક્ષ પણ થઈ શકે છે કે દરેક રાષ્ટ્રને, તે જેને લાયક હોય તેવી સરકાર મળી રહે…

Vp

ગુજરાત સાંસ્કૃતિક રીતે પછાત છે તેવી રામચંદ્ર ગુહાની ટ્વીટનો જવાબ આપતા મુખ્યમંત્રી આપણો સાંસ્કૃતિક વારસો મજબૂત છે આર્થિક ઈચ્છાઓ ઉંચી છે અગાઉ અંગ્રેજો ભારતના ભાગલા પાડો…

Polo Jain Temple Aabhapur 002

તાલુકાના નાનકડા ગામોમાં આધુનિક સુવિધાઓ સાબરકાંઠા જિલ્લાનો વિજયનગર તાલુકો બહુધા આદિજાતિ વસ્તી ધરાવતો અને ડુંગરાળ વિસ્તાર છે. કુદરતનું ભરપુર સૌંદર્ય આ તાલુકાને મળ્યું છે આમ તો…

Dsc 7261

તા.૨૪ અને ૨૫ના રોજ સ્વનિર્ભર શાળા-સંચાલક મંડળની શાળાઓના છાત્રો રેસકોર્સ રીંગરોડની ફરતે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા દેશભકિત સમુહગાનથી પ્રજાસત્તાકદિનની શાનદાર ઉજવણી કરશે; ૨૦૦૦૦થી વધુ બાળકો…

Vijay Rupani 1

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આચાર્ય શ્રી અવિચલદાસજી મહારાજ સાધુ દિક્ષા સુવર્ણ જયંતિ મહોત્સવમાં પ્રેરક ઉપસ્થિતિ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જ્ઞાન સંપ્રદાય ગુરુગાદી સારસા ખાતે સપ્તમ કુવેરાચાર્યશ્રી અવિચલદાશજી મહારાજ…

તંત્રી લેખ 9

ભારતીય સંસ્કૃતિ મહારાષ્ટ્રની ઉધ્ધવ સરકાર સાથે સંકળાયેલા બધા જ ભાગીદાર પક્ષોની સંસ્કૃતિ છે: મહાત્મા ગાંધી અને છત્રપતિ શિવાજી મહારાજ એમના પ્રેરણાશ્રોત છે: ટ્રમ્પ સંકુચિત રાષ્ટ્રીયતા અપનાવવાનું…