ભારતનું પ્રથમ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે 75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું…
Cultural
વિશ્વ વિરાસત સ્થળોમાં ભારત દુનિયામાં છઠ્ઠા ક્રમે અને એશિયામાં બીજા ક્રમે : દુનિયામાં કુલ 1120 વિરાસતોમાં 58 સ્થળો સાથે ઇટાલી પ્રથમ ક્રમે: આપણાં દેશમાં પણ ધરોહરની…
કોઈ પણ એક કલા જીવન જીવવા માટે જરૂરી: આજે વિશ્વ કલા દિવસ દરેક વ્યકિતમાં છુપી કલા પડેલી જ હોય છે, જરૂર છે માત્ર ઉજાગર કરવાની: એક…
માધવપુર ઘેડના મેળામાં ગુજરાતના અને અરૂણાચલ પ્રદેશના રાજ્યપાલ અને કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવત સહભાગી બન્યાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ કૈવલ્ય…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્યશક્તિ ધામ અંબાજીમાં આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તિરંદાજી સ્પર્ધાનો પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, આવી સક્રિય સ્પર્ધાનું આયોજન એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વીઝનરી લીડરશીપમાં…
આજે ભગવાન કૃષ્ણનું ત્રીજું ફુલેકુ નિકળશે 1600થી વધુ કલાકારોની રંગબેરંગી વેશભૂષામાં અને શણગારેલો ઢોલ સાથેની નૃત્યકલાનું લોકોમાં આકર્ષણ જમાવ્યું માધવપુર લોકસાંસ્કૃતિક લોકમેળાના બીજા દિવસે ભારતના ઉત્તર…
દ્વારિકાના નાથ ભગવાન શ્રીકૃષ્ણના અરુણાચલ પ્રદેશના રુકમણીજી સાથેના દિવ્ય વિવાહની સ્મૃતિમાં દર વર્ષે રામ નવમીથી ઉજવાતા માધવપુર મેળામાં લોકજીવન-લોકસંસ્કૃતિનો ધબકાર ઝિલાય છે માધવપુર મેળાનો રામનવમી પર્વે…
રામ નવમી : ભક્તો પર વરસશે સરયુ જળનો વરસાદ, સૂર્ય તિલક ઝળહળશે, અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ… અયોધ્યામાં રામ નવમી: અયોધ્યામાં રામ નવમીની ઉજવણી માટે ભવ્ય તૈયારીઓ ચાલી…
આ વર્ષે રાજ્ય સરકારે માધવપુરનો મેળો સમગ્ર ગુજરાતમાં ઉજવાય તેવું આયોજન રાજ્યના 200 કલાકારો તેમજ ગુજરાતના 200 કલાકારો દ્વારા લોક નૃત્ય ભજવાશે 400 કલાકારોના નિવાસ તેમજ…
ભારતના પશ્ચિમ ભાગમાં સ્થિત, ગુજરાત એક એવું રાજ્ય છે જે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો, વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ અને રોમાંચક મુસાફરીની તકોનો ભંડાર ધરાવે છે. અરબી સમુદ્રના સૂર્ય-ચુંબિત દરિયાકિનારાથી…