કોઇપણ રાજકીય પાર્ટી દિશાહિન બને ત્યારે કાર્યકરો નિરાશ થઇ જાય છે: પ્રદેશ ભાજપ અધ્યક્ષ ભાજપમાં હાલ ચાલતા ભરતી મેળાથી પક્ષના પાયાના કાર્યકરો નારાજ હોવાની વાતો વહેતી…
CRPatil
ભાજપમાં ભરતી મેળો જામ્યો: વિવિધ રાજકીય પક્ષોના આગેવાનોના કેસરિયા ભાજપમાં ભરતી મેળો બરાબર જામ્યો છે વિવિધ રાજકીય પક્ષોના આગેવાનો કેસરિયા કરી રહ્યા છે. ત્યારે પ્રદેશ ભાજપ…
અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા માટે ભાજપ ગમે ત્યારે ઉમેદવારોના નામ કરશે જાહેર લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની અલગ-અલગ બે યાદીમાં ગુજરાતની 26 બેઠકો…
વાઘોડીયાના પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ભાજપમાં ઘર વાપસી વડોદરા ખાતે વડોદરાના વાઘોડિયાના પુર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.આ તકે પ્રદેશ…
થોડાક માટે રહી ગયા આંખમાં આંસુ દેખાતા નથી પણ હૃદય રડે છે: આણંદમાં સી.આર.પાટીલે ફરી અફસોસ વ્યકત કર્યો ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં રાજયની તમામ 182 બેઠકો …
જીલ્લા પંચાયત, સદસ્ય તાલુકા પંચાયત, સદસ્ય અને સરપંચ એકજ પરિવારના સભ્યો 200 કાર્યકર્તા ઓ સાથે ભાજપમાં જોડાયા Junaghadh news : જૂનાગઢ જિલ્લાનાં ભેસાણ ખાતે ભાજપના સી…
લોકસભાની સામાન્ય ચૂંટણીના આડે હવે હવે ચાર મહિનાથી પણ ઓછો સમય બાકી રહ્યો છે.ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા સતત ત્રીજી વખત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠકો…
જેના નેતૃત્વમાં ગુજરાત વિઘાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક વિજય પ્રાપ્ત થયો, જેમના નેતૃત્વમાં કાર્યકર્તાઓ જનસેવાકિય કાર્યોમાં મોખરે રહે છે તેમજ પેજ સમિતિના પ્રણેતા એવા યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલજી…
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઇ શાહ આવતીકાલથી બે દિવસ માટે માદરે વતન ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. છતાં આજે સવારે અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને…
“ઈન્ડિયા” એટલે રાજકીય પાર્ટીઓનો સમૂહ મેળો છે જે આતંકવાદને સમર્થન કરે છે. જયારે ભારત આતંકવાદના ખાત્મા માટે ઈઝરાયલનું સમર્થન કરે છે.તેવું નિવેદન પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.…