મનુ કવાડ, ગીર ગઢડા જંગલ વિસ્તારમાંથી અવાર-નવાર પાલતુ પ્રાણીઓનું મારણ કરી મેજબાની માણવાની ઘટના સામે આવતી હોય છે ત્યારે ગિરગઢડામાં આવો વધુ એક કિસ્સો બન્યો છે.…
Cow
કેશોદ, જય વિરાણી કેશાેદના માેટી ઘંસારી ગામે ગાૈચરની 500 વિઘા જમીનમાં આસપાસના જમીનધારકાે દ્વારા પેશકદમી કરવામાં આવી હતી ગામલાેકાેદ્વારા તેવાે આક્ષેપ કરી ગાૈભક્તાેએ મામલતદારને આવેદન આપ્યું…
એક સ્ત્રી ધારે તો અનેક શિખર સર કરી શકવાની ક્ષમતા ધરાવે છે, તે ઉક્તિને સાર્થક કરતાં વંથલી તાલુકાના કોયલી ગામની એક મહિલાએ ગાય આધારિત ઓર્ગેનિક ખેતી…
હિન્દૂ ધર્મ ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે ગાયમાં 33 કરોડ દેવતાનો વાસ છે. રાજકોટના જુદા જુદા ધાર્મિક અને સામાજિક સંગઠનો…
ભારતએ આદિ-અનાદિ કાળથી ખેતી પ્રધાન દેશ છે. વર્ષોથી અહીંયા વસનારા ખેતી પર આધાર રાખે છે. એટલા માટે જ ભારતને અન્નદાતાઓનો દેશ કહેવામાં આવે છે. આજની ખેતી…
હિન્દુ સંસ્કૃતિની માન્યતા અનુસાર ગાય માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ હોવાનું મનાય છે. રાજકોટની ગણના એક સેવાનગરી તરીકે થાય છે પરંતુ આ સેવાનગરીમાં ગૌ માતાની હાલત…
આજે “વિશ્ર્વ પિકનિક દિવસ” છે. માનવી હંમેશા નવી નવી ક્ષિતિજોની શોધમાં સમયાનુસાર વિવિધ સ્થળોની મુલાકાત લઇ પોતાનો સક્ષમ, આનંદિત અને પ્રફુલ્લીત બનાવે છે. પ્રવાસ વ્યક્તિગત વિકાસ…
કોઠારા પાંજરાપોળમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં ગાય માતાઓને ઠંડક મળે એ માટે ગૌશાળામાં ઉપર પંખા લગાડેલા છે. તેમજ સાઉન્ડ સીસ્ટમ દ્વારા ગાય માતાઓને સવાર-સાંજ નવકારમંત્ર તેમજ સંગીત…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેરને પરિણામે સર્જાયેલી સ્થિતીને કારણે રાજ્યના મૂંગા-અબોલ પશુજીવોને ઘાસચારો-પશુ આહાર મેળવવામાં મુશ્કેલી ન પડે તેવી સંવેદના સાથે રાજ્યની રજિસ્ટર્ડ…
હિન્દુસ્તાન કૃષિ પ્રધાન સાથે પશુપાલનનું મહત્વ ધરાવતો દેશ છે. દેશના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં પશુપાલન કરતો વર્ગ વધુ જોવા મળે છે. આજે વિશ્વ દૂધ દિવસ છે, જે…