લાલપૂરમાં કેન્દ્ર ખોલવા માટે સાંસદના પ્રયાસો સંસદસભ્ય પૂનમબેન માડમના પ્રયાસોથી જામનગર જિલ્લામાં વધુ કપાસ ખરીદ કેન્દ્રો ખૂલ્યા છે જે અંગે તેઓની ભલામણી ધ્રોલ-જોડિયા તાલુકાઓ માટે ધ્રોલ…
COTTON
ટંકારા પંથકના ખેડૂતોએ મૂખ્યમંત્રીને પત્ર લખ્યો મોરબી જિલ્લામાં સીસીઆઇ દ્વારા અલગ અલગ તાલુકામાં કપાસની ખરીદી શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને એનાથી અત્યંત રાહત થઈ છે. અલબત્ત…
માત્ર લાગતા વળગતાઓ પાસેથી ખરીદી થતી હોવાનો આક્ષેપ સુરેન્દ્રનગર જિલ્લો ખેતિ આધારિત જિલ્લો છે અને જિલ્લાભરના ખેડૂતો મહામહેનતે સિઝન મુજબ પાકોનું વાવેતર કરે છે ત્યારે હાલ…
જિલ્લા પંચાયત ઉપપ્રમુખ રાઠોડની મુખ્યમંત્રીને રજૂઆત ભારત સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વારા ટેકાના ભાવે કપાસની ખરીદીના કેન્દ્રો મારફત ખરીદી પ્રક્રીયા શરૂ કરવામાં આવે છે.…
ભાવ નીચા જતાં ખેડૂતો-વેપારીઓને આર્થિક નુકસાન સુરેન્દ્રનગર જિલ્લામાં ઝાલાવાડ એટલે કોટનનું હબ ગણવામાં આવતું હતું ત્યારે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઝાલાવાડની અંદર કપાસ ક્ષેત્રમાં ભારે મંદીનું મોજુ…
કપાસના ભાવ વધશે? નિકાસકારોને રૂપિયામાં ૮.૫ જ્યારે ડોલરમાં ૩.૫ ટકાના વાર્ષિક દરે લોન આપવા માટે સરકારની તૈયારીઓ કપડાની નિકાસને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર દ્વારા ભૂતકાળમાં વિવિધ…
ખેડૂતોની રજૂઆત સાંભળવાને બદલે યાર્ડ દ્વારા હરરાજી બંધ કરી દેવાય: રજૂઆત કરવા આવેલા ખેડૂતને પોલીસની હાજરીમાં વેપારીએ તતડાવી ચેમ્બર બહાર કાઢ્યો હળવદ માર્કેટ યાર્ડ માં આજે…
ખેડુતોને અગમ્ય પગલુ ભરતા રોકવા સરકાર સહાય જાહેર કરે સૌરાષ્ટ્રમાં સતત ક મૌસમી વરસાદને કારણે તમામ પાકો નિષ્ફળ ગયાં છે અને ખેડૂતોની ચિંતા તકલીફમાં વધારો થયો…
ફૂગાવા અને માર્કેટની ડામાડોળ સ્થિતિને કારણે ગુજરાતના કપાસ ઉત્પાદનો ઉપર માઠી અસર કરન્સીમાં ફેરફારો અને ફૂગાવાને કારણે કપાસના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. ભારતભરના નિકાસકારોના વેપાર ઉપર…
ગુજરાત સરકાર દ્વારા હંમેશા ખેડૂતોના હિતને વરેલી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તાજેતરમાં કપાસની ખરીદી પર મણે રૂ.૧૦૦ના બોનસ આપવાની જાહેરાત છે. ખેડૂતોને ઉત્પાદનમાં પોષણક્ષમ ભાવ મળે…