ગુજરાત સરકારે રાજ્યના 25 IPS અધિકારીઓની બદલી કરી, તેમને આ જવાબદારી મળી ડો.શમશેર સિંહને એસીબીમાં યથાવત, ડો.પાંડિયનને લો એન્ડ ઓર્ડરના એડીજી, અજય ચૌધરીને મહિલા સેલના એડીજી…
corruption
અમેરિકી કોર્ટમાં અદાણી ગ્રીન વિરુદ્ધ ભ્રષ્ટાચાર સંબંધિત કેસ નોંધવામાં આવ્યો હતો અને ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું, જ્યારે આ સમગ્ર મામલો ભારત સાથે સંબંધિત છે…
મોર ઉંડારા ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ગેરરીતિ આચરનાર બે કર્મચારીને ફરજ મોકૂફ કરાયા પંચમહાલ જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ફફડાટ ભ્રષ્ટાચાર થયો હોવાની…
ધ્રોલ પંથકમાં ચર્ચાસ્પદ બનેલાં કોન્ટ્રાકટરના તમાચણ પંથકમાં પણ લોટ પાણીને લાકડા તમાચણ ગામના સરપંચ ગીતાબેન મકવાણાએ ડીડીઓને લેખીત ફરીયાદ કરી Jamvanthali: મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના- આ…
મનીષ સિસોદિયા જામીન દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના આરોપમાં 17 મહિનાથી જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આજે સુપ્રીમ કોર્ટમાંથી જામીન…
જામનગર તા ૫, જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવી રહ્યા છે, અને લોકો કોઈપણ પ્રકારના ડર રાખ્યા…
જેમ સફાઇ સહિતના એવોર્ડ લેવા માટે મોટા અધિકારીઓ જાય છે તેમ આવી જીવલેણ દુર્ઘટના બને ત્યારે પણ ઉચ્ચ અધિકારીઓએ જવાબદારી સ્વીકારવી જોઇએ: પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ…
30 કેસોમાં હત્યા, દુષ્કર્મ, પોક્સો, એનડીપીએસ અને ભ્રષ્ટાચાર સહિતના મામલાનો સમાવેશ શહેરના ઘંટેશ્વર વિસ્તારમાં રૂ. 117 કરોડના ખર્ચે 14 એકરની વિશાળ જગ્યામાં નવું કોર્ટ સંકુલ તૈયાર…
જામનગર સમાચાર જોડીયા તાલુકાના હડીયાણા ગામે હાલ પેવર બ્લોકનું કામ ચાલી રહ્યું છે. ત્યારે પેવર બ્લોકના કામમાં ખુલ્લે આમ ભષ્ટ્રાચાર થતો હોવાનું સામે આવ્યું છે. ગામના…
ભારતમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને કર્ણાટક ભ્રષ્ટાચારમાં ટોચ પર, દરરોજ 11 કેસ ઇન્ટરનેશનલ ન્યૂઝ ભારતમાં દરરોજ ભ્રષ્ટાચારના સરેરાશ 11 કેસ નોંધાય છે. 2021ની સરખામણીમાં 2022માં ભ્રષ્ટાચારના કેસોમાં…